Government
-
ગુજરાતમાં 41 રેલ્વે પ્રોજેક્ટ માટે 36,437 કરોડ, રેલ્વેલાઈનનું નિર્માંણકાર્ય પ્રગતિ હેઠળ
કેન્દ્ર સરકારે ગુજરાતમાં આગામી સમયમાં 41 રેલ્વે પ્રોજેક્ટના નિર્માંણકાર્ય માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં 4 રેલ્વે લાઈન તદ્દન નવી…
Read More » -
મેટ્રોનો વિકાસ:ગુજરાતની મુલાકાત દરમિયાન PM મોદી મોટેરા-ગાંધીનગર મેટ્રો રૂટનું ખાતમુહૂર્ત કરશે
• 28 કિલોમીટર લાંબો રૂટ સંપૂર્ણપણે એલિવેડેટ છે, સુરત મેટ્રો પ્રોજેક્ટના ખાતમુહૂર્તની પણ શક્યતા અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા…
Read More » -
એક વર્ષમાં રોડ પરથી હટી જશે તમામ ટોલ પ્લાઝા:કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું- GPSથી થશે ટોલ ટેક્સની વસૂલાત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે એક વર્ષમાં રોડ પરથી બધા ટોલ પ્લાઝા હટી જશે, આ વાતથી સંસદમાં ખુશીનું મોજૂ…
Read More » -
સરકારી નોકરી:NHAI એ મેનેજર પોસ્ટ માટે 42 ભરતી જાહેર કરી
કેન્ડિડેટ 12 એપ્રિલ,2021 સુધી ઓનલાઇન અપ્લાય કરી શકે છેઅરજી કર્યા પછી ફોર્મની પ્રિન્ટઆઉટ લઇ નોટિફિકેશનમાં જણાવેલા એડ્રેસ પર સ્પીડ પોસ્ટ…
Read More » -
રાજ્યમાં TP ફાઈનલ નહીં થાય તો શહેરોનો વિકાસ અટકી પડશે
રાજ્યમાં ડ્રાફ્ટ ટી.પી. ફાઈનલ થયા પહેલા જ વિકાસ માટે આપવામાં આવતી મંજૂરીઓ પર રોક લગાવતા હાઇકોર્ટની ખંડપીઠના હુકમ સામે સુપ્રીમ…
Read More » -
ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર થયેલી ફાઈવ સ્ટાર હોટેલનું એપ્રિલમાં ઉદ્ઘાટન, મોદી ઉદ્ઘાટન કરે તેવી સંભાવના
ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન બિલ્ડિંગ અને ટ્રેક પર પીપીપી ધોરણે 300થી વધુ રૂમોની 9…
Read More » -
NHAI આગામી 5 વર્ષમાં હાઈવેની બંને બાજુ પર 600 સ્થળો પર વર્લ્ડ ક્લાસ એમિનિટિઝ આપશે.
દેશમાં હાઈવે અને અન્ય માળખાકીય પ્રોજેક્ટો માટે કેન્દ્ર સરકાર સક્રિય છે. જે અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા આવનારા પાંચ…
Read More » -
ઔડાએ બજેટ ફાળવ્યું:સાણંદ, બોપલ, કઠવાડામાં 3969 આવાસો માટે રૂ.100 કરોડ ખર્ચાશે
• બોપલની જેમ ઘુમામાં પીવાના પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે ઔડાની બજેટ બેઠકમાં વર્ષ 2020-21માં 1070 કરોડનું બજેટ ફાળવાયું છે. મિશન…
Read More » -
અજય એન્જીનીયરીંગ – ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને બે બ્રીજ પ્રોજેક્ટ મળ્યા.
અજય એન્જીનીયરીંગ – ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તરફથી બે બ્રીજ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યા છે. જેમા એક…
Read More » -
લેન્ડગ્રેબિંગ એક્ટ:ભૂમાફિયા પાસેથી 773 વીઘા જમીન માલિકોને પરત કરાઇ
• 2,539 ફરીયાદો, 414 આરોપી સામે કાર્યવાહી ગુજરાત સરકારે થોડા સમય પહેલાં લાગુ કરેલાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં…
Read More »