Urban Development
-
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 40 ટકા પૂર્ણ, 2023થી શરૂ થવાની શક્યતા
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું લગભગ 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે…
Read More » -
અમદાવાદ શહેરમાં 462 કરોડના ખર્ચે 5 ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થશે
અમદાવાદ શહેરનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે. જેની સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરને ટ્રાફિક અને…
Read More » -
વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મારૂતિ સુઝુકીને ભારતમાં આવ્યાને 40 વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે મારૂતિ સુઝુકીએ આજે 28 ઓગસ્ટના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં…
Read More » -
નવી સંસદનું મુખ્ય માળખાનું કામ પૂર્ણ થયું, કામ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે: ટાટા પ્રોજેક્ટ્સના સીઈઓ
ટાટા પ્રોજેક્ટ્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વિનાયક પાઈએ રવિવારે જણાવ્યું હતું કે નવી સંસદ ભવનનું મુખ્ય માળખું પૂર્ણ થઈ ગયું…
Read More » -
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
આજે સ્ટેટ કેપિટલ ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેશન હૉલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મારૂતિ સુઝુકીની ઈલેક્ટ્રીક કારનું મેન્યુંફેક્ચરીંગ માટે ગુજરાતના બેચરાજીના…
Read More » -
હાઉસિંગ સોસાયટીઓના બાકી ઓડિટ માટે ત્રણ માસનો ઓડિટ કેમ્પ યોજાશે
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હજારો હાઉસિંગ સોસાયટીઓ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ એવી છે જેનું ઓડિટ વર્ષોથી બાકી છે. આવી સોસાયટીઓનું…
Read More » -
વડોદરામાં બુલેટ ટ્રેનના 200માંથી 5 ટેસ્ટિંગ પિલર 20 દિવસમાં બનાવાશે
શહેરમાં બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશનના કામના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા પ્લેટફોર્મ નંબર 7ની…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ત્યારે ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં…
Read More » -
ગૃહમંત્રી અમિત શાહે વડસરમાં જેડવા તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું
ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જેડવા તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરાયું, જે દરમિયાન…
Read More » -
વડાપ્રધાન મોદીએ ‘અટલ’ ફૂટઓવર બ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં સીએમ સાથે 2 કલાકથી વધુ સમય…
Read More »