NEWS
-
SJVN રાજસ્થાનમાં 10,000 મેગાવોટના ક્લિન એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાપશે
SJVN લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે રાજસ્થાન સરકારે રાજ્યમાં રૂ. 50,000 કરોડના રોકાણ માટે 10,000 મેગાવોટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવવા…
Read More » -
સુરતમાં 19 કરોડના ખર્ચે વધુ 4 લેક ગાર્ડન ડેવલપ કરાશે
સુરત શહેરમાં પર્યાવરણની જાળવણી થાય અને લોને મનોરંજન માટે સ્થળ ઉભા થાય તે માટે સુરત પાલિકા હાલ લેક ગાર્ડન ડેવલપ…
Read More » -
ગુજરાતના જાણીતા બિલ્ડર આશિષ શાહનું નિધન, ડેન્ગ્યૂને કારણે થયું મોત
ગુજરાતના જાણીતા બિલ્ડર આશિષ શાહનું ડેન્ગ્યૂને કારણે નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે જ…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 187 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 187 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસકામો અન્વયે 136.11 કરોડના લોકાર્પણ અને 51.25 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કર્યુ હતુ. ખોખરા…
Read More » -
NHAI એ રૂ. 479 કરોડના ખર્ચે કામાખ્યાનગર-ડુબુરીનો આશરે 51 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ વિકસાવ્યો- નિતીન ગડકરી
ઓડિશામાં ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા માટે કામ કરતા, NHAI એ કામાખ્યાનગર – ડુબુરીનો આશરે 51 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ વિસ્તાર વિકસાવ્યો…
Read More » -
અનુપમ બ્રિજનો ડ્રોન નજારો: ટ્રેન વ્યવહાર બંધ કર્યા વિના જ બનાવ્યો 92 મીટર લાંબો બ્રિજ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કાંકરિયા અનુપમ બ્રિજનું 5 વર્ષે રિનોવેશન પૂર્ણ થતાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો માટે બ્રિજ…
Read More » -
પુરાતત્ત્વ વિભાગે NOC આપતા અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ હવે શરૂ થશે
અમદાવાદ – મુંબઈ વચ્ચેની હાઈસ્પીડ (બુલેટ) ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પર કોર્પોરેટ લુક ધરાવતા અમદાવાદ…
Read More » -
પર્યાવરણીય અસર મૂલ્યાંકનની અપૂર્ણતા હોવા છતાં દરિયાકાંઠાના કેટલાક પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે: CAG રિપોર્ટ
CAGના નવા અહેવાલમાં જણાવાયું છે કે, પર્યાવરણીય અસર આકારણી (EIA) રિપોર્ટમાં અપૂરતીતા હોવા છતાં 2015-2020 દરમિયાન દરિયાકાંઠાના નિયમન ઝોનમાં કેટલાક…
Read More » -
ગાંધીનગરમાં 45 કરોડના ખર્ચે નવા અદ્યતન રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ બનાવાશે, ત્રણ માળના ફ્લેટ ટાઈપનાં 120 મકાનો બનશે
ગાંધીનગરમાં સાડા ચાર દાયકા જૂના એટલે કે અંદાજીત 45 વર્ષ જૂના રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને તોડી નાખીને અદ્યતન સુવિધાઓ વાળા ગ્રાઉન્ડ…
Read More » -
મુખ્યમંત્રીના હસ્તે ઝાલોદમાં રૂ.1 હજાર કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ગુજરાતમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદના ઝાલોદમાં હતા. તેમાં ઝાલોદમાં આદિવાસી દિવસની…
Read More »