NEWS
-
મહેસાણામાં યોજાયેલા ત્રિદિવસીય પ્રોપર્ટી શોમાં 30,000 મુલાકાતીઓએ ઘરનું ઘર ખરીદવા મુલાકાત લીધી
મહેસાણામાં યોજાયેલા ત્રિદીવસીય પ્રોપર્ટી શોમાં કુલ 30,000 ફૂટફોલ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મુખ્ય શહેર મહેસાણામાં યોજાયેલા પ્રોપર્ટી શોમાં કુલ 250 પ્રોજેક્ટ…
Read More » -
અમદાવાદમાં યોજાયેલા ક્રેડાઈ-ગાહેડના પ્રોપર્ટી શોમાં 1 લાખ કરતાં વધુ ફૂટફોલ
અમદાવાદમાં ક્રેડાઈ-ગાહેડનો ત્રિદિવસીય પ્રોપર્ટી શો યોજાયો હતો. જેમાં અંદાજિત 1,10,000 લોકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મુલાકાત કરીને, ઘરનું ઘરની શોધ કરીને…
Read More » -
શું તમે જાણો છો ? “નાળિયું” શબ્દ રીયલ એસ્ટેટ માર્કેટમાં ખૂબ જ પ્રચલિત !
રીયલ એસ્ટેટ માર્કેટમાં નાળિયું(ગામડાના ખેતર વચ્ચેનો સાંકડો રસ્તો)શબ્દ, બિલ્ડર્સ, જમીન દલાલો કે અન્ય રોકાણકાર બિઝનેસમેનોમાં પ્રચલિત હોય છે. પરંતુ, ઘણીવાર…
Read More » -
પૂજ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: પ્રમુખનગરમાં GICEAના મેમ્બર્સ માટે યોજાયો પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કૉન્ક્લેવ
ગુજરાતના સિવીલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટની પ્રતિષ્ઠિત સંસ્થા GICEAનો કૉન્ક્લેવનું આયોજન પૂજ્ય પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખનગરમાં આયોજિત કરાયો હતો.…
Read More » -
રીયલ એસ્ટેટ સેક્ટરમાં મહેસૂલી કાયદા-નિયમોમાં જલદી સુધારા કરાશે- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ પર ક્રેડાઈ-ગાહેડ અમદાવાદનો 17 મો ત્રિદિવસીય પ્રોપર્ટી શો ખુલ્લો મૂક્યો છે. તે દરમિયાન…
Read More » -
વિચારો : અમદાવાદમાં ગત 2022ના વર્ષમાં 1446 અકસ્માત, જેમાં 418 લોકોનાં મોત થયા
ગુજરાત સહિત દેશભરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેની સાથે સાથે અકસ્માતો પણ વધારો થયો છે. ગુજરાતની આર્થિકનગરી અમદાવાદમાં…
Read More » -
અમદાવાદ કર્ણાવતી ક્લબ ખાતે ક્રેડાઈ-ગાહેડ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, સંસ્થાના પ્રમુખના હસ્તે ઉદ્દઘાટન
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા દર વર્ષે સ્પોટર્સને પ્રોત્સાહિત કરવા તેમજ સભ્યોને સુસંગઠિત કરવાના હેતુસર દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે…
Read More » -
અમદાવાદ ખાતે વિશ્વનું ઊંચું મા ઉમિયાનું મંદિર નિર્માણકાર્ય પૂરજોસમાં, સમયમર્યાદામાં પૂર્ણ થશે નિર્માણ
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું ઊંચું મા ઉમિયાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. જેનું નિર્માણકાર્ય હાલ પૂરજોસમાં ચાલી રહ્યું છે. ગુજરાત…
Read More » -
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન, રાજ્યના વિકાસમાં આપ્યો હતો મોટો ફાળો
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ અને ગુજરાત રેરા ઓથોરીટીના પ્રથમ મહિલા ચેરપર્સન ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન થયું છે. તેમની પ્રામાણિકતા અને સ્પષ્ટવક્તા સ્વભાવ માટે મંજુલા મેડમ જાણીતા અને તેજસ્વી અધિકારી હતા. તેઓ ગુજરાત કેડરના 1972 બેંચના IAS ઓફિસર હતા. તેમનો જન્મ 1948માં…
Read More » -
કોન્કલેવ ઓફ સિટી લીડર્સમાં CM બોલ્યાં, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઈ કામ નાણાંના અભાવે અટકતું નથી
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી…
Read More »