NEWS
-
અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે એન્જિનીયર્સ ડે નિમિત્તે, યોજાયો સિવિલ એન્જિનિયર્સનો સેમિનાર
અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે સિવિલ એન્જિનીયર ડૉ. ગિરીશ શિંઘાઈ દ્વારા એન્જિનીયર્સ ડે નિમિત્તે, સિવિલ એન્જિનીયર્સ માટે એક સેમિનારનું આયોજન કરાયું…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશભરના એન્જિનીયર્સને સિવિલ એન્જિનિયર્સ ડેની પાઠવી શુભેચ્છાઓ.
આજે સિવીલ એન્જિનિયર્સ માટે “I am an Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના મહાન…
Read More » -
હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓની AUMમાં વૃદ્વિ છતાં HFCs બેન્કોને માર્કેટશેર સુપરત કરશે: ક્રિસિલ રિપોર્ટ
વર્ષ 2022-23 દરમિયાન એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)માં ઝડપી વૃદ્વિના ટ્રેન્ડ છતાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) માર્કેટ શેર બેન્કોને સુપરત કરશે.…
Read More » -
જૂઓ : અમદાવાદમાં AMCની ટ્રકનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ
અમદાવાદમાં ચોમાસામાં ભૂવા પડવાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં 90થી વધુ ભૂવા પડ્યા છે. ત્યારે…
Read More » -
અમદાવાદના નજીક ધોલેરા સરમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ આવવવાની પ્રબળ સંભાવના
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સેમી કન્ડક્ટરનો પ્લાન્ટ શરુ કરવા માટે અમારી કંપની…
Read More » -
અમદાવાદના પાંજરાપોળ નજીક નિર્માણાધીન બિલ્ડિંગ પર લિફ્ટ માટેના માચડો તૂટતાં, 7 મજૂરોનાં મોત
અમદાવાદમાં આજે પાંજરાપોળ વિસ્તાર નજીક એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતાં.…
Read More » -
આવતીકાલે 15 સપ્ટેમ્બર-સિવિલ એન્જિનીયર્સ ડે, દેશમાં સિવિલ એન્જિનીયરીંગ શિક્ષણ-સેમિનાર દ્વારા થશે ઉજવણી
આવતીકાલનો દિવસ, દરેક સિવીલ એન્જિનિયર્સ માટે “I am Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના…
Read More » -
વેદાંતા અને ફોક્સકોન ગ્રુપ જોઈન્ટ વેન્ચરમાં ગુજરાતમાં 1.54 લાખ કરોડ રોકાણના કર્યો MOU, રાજ્યમાં ચીપનું થશે નિર્માણ
ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણ માટેના…
Read More » -
અમદાવાદની આસપાસ વેદાંતા ગ્રુપ સ્થાપશે 20 અબજ ડૉલરનો સેમીકન્ડક્ટર પ્લાન્ટ, સત્તાવાર જાહેરાત હજુ બાકી
ગુજરાતે ફરી એક વખત સાબિત કરી દીધું છે કે તેને ‘ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી‘ રાજ્ય શા માટે કહેવામાં આવે છે. ઓટોમોબાઈલની જેમ…
Read More » -
સુરતમાં 5.89 કરોડના ખર્ચે 5500 ચો.મી.માં નિર્માણ પામશે ખેલ કુંડ, આખું વર્ષ યુરોપના જેવી વોટર સ્પોર્ટ્સ સહિત થશે પ્રવૃતિઓ
સુરતમાં 2018થી તાપી નદીમાં ગણેશજી સહિત કોઈ પણ દેવી-દેવતાની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ છે. અત્યાર સુધી અહીં ગણેશ વિસર્જન માટે…
Read More »