NEWS
-
કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) માટે 79000 કરોડની ફાળવણી, એર્ફોડેબલ હાઉસિંગને મળશે વેગ
કેન્દ્રીય બજેટ 2023-24માં પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) માટે રુ. 79000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે શહેરી ગરીબો માટે સરકારના આવાસ…
Read More » -
ઝારખંડના ધનબાદમાં એક બહુમાળી બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ લાગી, 10 મહિલાઓ સહિત 14 લોકોનાં મોત
ઝારખંડના ધનવાદમાં એક બહુમાળી બિલ્ડિંગના ત્રીજા માળે ભીષણ આગ લાગતાં 10 મહિલાઓ સહિત કુલ 14 લોકોનાં મોત થયાં છે અને…
Read More » -
નવી દિલ્હીમાં આજથી 4 દિવસીય કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટનો એક્સપો શરુ, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કર્યુ ઉદ્દઘાટન.
રાજધાની નવી દિલ્હીના ગ્રેટર નોઈડા ખાતે કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ માટેનો વિશ્વનો ત્રીજા ક્રમાંકનો ચાર દિવસીય “Bauma Conexpo India 2023”ને કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બોડકદેવ પોલીસ સ્ટેશનનું કર્યું ઉદ્દઘાટન, પીએસ પટેલનું કરાયું સન્માન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બોડકદેવ પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ…
Read More » -
ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે યોજાઈ ચિત્ર સ્પર્ધા, 300 બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ
ક્રેડાઈ-ગાહેડ અમદાવાદના સીએસઆર ફાઉન્ડેશન દ્વારા માય ડ્રીમ અમદાવાદ થીમ ઉપર એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં 8 થી 14 વર્ષની ઉંમર…
Read More » -
અમેરિકન કંપની Micron Technology અમદાવાદ-સાણંદ વચ્ચે ખરીદશે જમીન,10 બિલિયન ડૉલરનું રોકાણ કરશે.
ગુજરાતમાં વેદાંતા ગ્રુપ અને તાઈવાનની ચિપમેકર ફોક્સવેન વચ્ચેના જોઈન્ટ વેન્ચરમાં 20 બિલિયન ડૉલરના રોકાણ કરવાના કટિબદ્ધતા બાદ, હવે ગુજરાતના અમદાવાદ-સાણંદ વચ્ચે અન્ય…
Read More » -
આજે યોજાશે રાજધાની દિલ્હી ખાતે ‘BAI Indian Construction Journal Awards 2023’
બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સત્તાવાર પ્રકાશન ઈન્ડિયન કન્સ્ટ્રક્શન જર્નલ દ્વારા આજે રાજધાની નવી દિલ્હી ખાતે ‘BAI Indian Construction Journal Awards 2023’ નું…
Read More » -
સાયન્સ સિટીની પાછળ આવેલો સાયન્સ પાર્ક બનશે પ્રિમીયમ રેસિડેન્શિયલ એરિયા
અમદાવાદ શહેરનો પોશ અને એલિટ ક્લાસ એરિયા સાયન્સ સિટી નજીક સાયન્સ પાર્ક નામનો એક નવીન રેસિડેન્શિયલ એરિયા ડેવલપ થઈ રહ્યો છે.…
Read More » -
ઉત્તરપ્રદેશના લખનૌમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી, બચાવ કામગીરી પૂરજોસમાં
ઉત્તરપ્રદેશના લખનૌમાં મંગળવારે સાંજે ચાર માળની રહેણાંક ઈમારત ધરાશાયી થઈ છે. જેમાં હાલ કોઈના મોત થયાની ખબર મળી નથી. અત્યાર સુધીમાં કુલ 14 લોકોને ધરાશાયી થયેલી ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.હાલ ઘટનાસ્થળે NDRF અને SDRF ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ડીએસ ચૌહાણે જણાવ્યું હતું કે તેમની પાસે કાટમાળની અંદર ફસાયેલા વધુ ત્રણ લોકોનો “ચોક્કસ સંકેત” છે. “ઓપરેશન ઓછામાં ઓછા પાંચ કલાક વધુ ચાલશે. વધુમાં તેમણે…
Read More » -
ભારતના મહાન આર્કીટેક્ટ બી.વી. દોશીનું 96 વર્ષે અવાસન, આજે બપોરે 2.30 કલાકે સ્મશાનયાત્રા નિકળશે.
ભારતના મહાન આર્કીટેક્ટ બી. વી. દોશીનું 96 વર્ષે આજે અવસાન થયું છે. બાલકિષ્ણા વિઠ્ઠલદાસ દોશીના નિધનથી ભારતીય આર્કીટેક્ટ જગતમાં ઘેરો…
Read More »