NEWS
-
AMCના વર્ષ 2023- 24નું 9482 કરોડનું બજેટ,મિલકત પર 3 વર્ષ સુધી નવા જંત્રી દર નહીં લાગે, પ્રોપર્ટી ટેક્સમાં આંશિક રાહત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે.…
Read More » -
2047 માં ભારત બનશે સંપૂર્ણ વિકસિત ભારત- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
अब देश पीछे मुड़कर नहीं देखने वाला है, बल्कि लंबी छलांग मारने को तैयार है। यह 140 करोड़ देशवासियों का…
Read More » -
ડબલ જંત્રીના વિરોધમાં આવતીકાલે દસ્તાવેજો નહીં કરવાનો સામૂહિક બિલ્ડરોનો નિર્ણય- બિલ્ડર્સ
અમદાવાદમાં યોજાયેલા ડબલ જંત્રીની અસરો અંગેના સેમિનારમાં નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે માંગ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જંત્રીનો…
Read More » -
તમામ લોન મોંઘી, વધુ EMI ભરવા પડશે: RBIએ વ્યાજદર 6.50% કર્યા, 20 વર્ષ માટે 30 લાખની લોન પર રૂ. 1 લાખ વધુ ચૂકવવા પડશે.
મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે, જેને કારણે રેપો રેટ 6.25%થી વધીને 6.50% થયો…
Read More » -
રાજ્યમાં નવી જંત્રી અમલ, 4 ફેબ્રુ. સુધીના દસ્તાવેજો પર થશે જૂની જંત્રી અમલ – ઋષિકેશ પટેલ, પ્રવક્તા, ગુજરાત સરકાર
ગુજરાત સરકારે જંત્રીના દરમાં કોઈ જ રાહત આપી નથી. એટલે હવે ગુજરાતમાં 4 ફેબ્રુઆરી બાદ જેટલા દસ્તાવેજો કે સ્ટેમ્પ ખરીદયા…
Read More » -
સાયન્સ સિટીમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધસી પડી, કોઈ જ જાનહાનિ નહી.
અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટીમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ પડી જવાની ઘટના બની છે. જોકે, સદ્દનસીબે કોઈ જ જાનહાનિ…
Read More » -
AMC પ્રોપર્ટી ટેક્સમાં આપશે રાહત, થોડાક દિવસોમાં કરશે જાહેરાત
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સ, ઈન્વાર્યમેન્ટ ચાર્જ, અને સ્વચ્છતા સેસ જેવા ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે કોર્પોરેશન…
Read More » -
રીયલ એસ્ટેટમાં પ્રોપર્ટી સંબંધિત સ્ટાર્ટઅપની સંખ્યામાં ધરખમ વધારો, 700 ગણી થઈ વૃદ્ધિ
રિયલ એસ્ટેટ અને હાઉસિંગ કંપનીઓએ કોરોના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની પ્રેક્ટિસમાં વધારો થયા પછી ઓનલાઈન પ્રોપર્ટી પ્રમોશન અને વેચાણ પર…
Read More » -
તુર્કી અને સિરિયામાં 7.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, 90 લોકોનાં મોત
તુર્કી અને સિરિયામાં 7.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવતાં 90 લોકોનાં મોત થયા છે. ઈમારતો પડી જતાં લોકોનાં મોત થયા છે.…
Read More » -
અમૃતકાળ બજેટમાં ઈન્ફ્રા.માટે 10 લાખ કરોડ, PMAY માટે 79,000 કરોડ ફાળવ્યા,બાંધકામ ઉદ્યોગને મળશે મોટો વેગ
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય સામાન્ય બજેટ-2023-24 માં કુલ આવક અને કુલ ખર્ચ અનુક્રમે 27.2 લાખ કરોડ અને 45 લાખ…
Read More »