NEWS
-
સાણંદ GIDC માં મુખ્યમંત્રીએ,માઈક્રોન કંપનીના એસેમ્બલી-ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુર્હૂત કર્યુ
સાણંદ જીઆઈડીસી ખાતે માઈક્રોન(મોબાઈલ ચીપ મેન્યુફેક્ચરીંગ કંપની) એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનો ખાતમુર્હૂત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈટી અને રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંત રાજપૂત સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ધોલેરા સરમાં સેમિકન્ડર કંપનીએ કરેલા રોકાણ બાદ, માઈક્રોન કંપનીએ…
Read More » -
આજે શિવનગરી કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુર્હૂત
કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમા બાબા વિશ્વનાથ મહાદેવની નગરી કાશીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણનું ખાતમુર્હૂત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ભારતમાં…
Read More » -
અમે તમારી સાથે જ છીએ, ગુણવત્તાસભર કામ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરો- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના માળખાકીય વિકાસના પાયા સમા ગુજરાતભરના કોન્ટ્રાક્ટર્સના ટેન્ડરીંગ અને તેના ભાવ સહિત કેટલાક પડતર પ્રશ્નોને મુદ્દે કોન્ટ્રાક્ટર્સ કોઈપણ સરકારી ટેન્ડર…
Read More » -
આજે નવ ભારતના શિલ્પીકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ, ‘Yashobhoomi’ convention centre’ નું કરશે ઉદ્દઘાટન
આજે નવ ભારતના શિલ્પીકાર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મ દિવસ છે. ત્યારે મોદી તેમના જન્મદિવસ પર સવારે 11:30 કલાકે, દિલ્હીના…
Read More » -
યુપીમાં 2 જ દિવસમાં બે દુર્ઘટનામાં 13 લોકોનાં મોત, લિફ્ટ તૂટતા 8 મજૂરના મોત, મકાન ધરાશાયી થતાં 5નાં મોત
ઉત્તરપ્રદેશમાં 2 દિવસમાં બે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં કુલ 13 લોકોનાં મોત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગ્રેટર નોઇડામાં…
Read More » -
આજે એન્જિનીયર્સ ડે, એન્જિનીયર્સ માટે ગૌરવનો દિવસ, વડાપ્રધાન મોદીએ એમ. વિશ્વેશ્વરાયને પુષ્પાજંલિ અર્પિત કરી
આજનો દિવસ, દરેક સિવીલ એન્જિનિયર્સ માટે “I am Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના…
Read More » -
જાણો શું છે 68 ગામ ? આવનારા દિવસોમાં આ ગામોમાં વસશે નવું અમદાવાદ !
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને અમદાવાદથી 30 થી 40 કિલોમીટરના અંતરે પ્લોટિંગ પ્રોજેક્ટ બની રહ્યા છે, તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.…
Read More » -
વૈષ્ણોદેવી વિસ્તાર રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે બન્યો બેસ્ટ ડેસ્ટિનેશન, મકાન ખરીદવાની ઉત્તમ તક
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસ.જી. હાઈવે પરના વૈષ્ણોદેવી સર્કલની આસપાસના વિસ્તારો રિયલ એસ્ટેટ માર્કેટ ટોક ઓફ ધ ટાઉન છે. વૈષ્ણોદેવી…
Read More » -
આખા અમદાવાદને પૂરો વિશ્વાસ છે, કારણ કે ‘યહ ઘર કી બાત હૈ’
અમદાવાદના નામાંકિત રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાન્વી નિર્માણે નવું કેમ્પેઈન લોન્ચ કર્યુ છે, જે કંપનીના ડીએનએનું સાક્ષાત્કાર કરાવે છે. આ બ્રાન્ડ…
Read More » -
કોવિડ બાદ,પ્લોટિંગ પ્રોજેક્ટ્સમાં ધરખમ વધારો,2023માં પ્લોટિંગ પ્રોજેક્ટ્સમાં 98%નો વધારો
કોવિડ પછી અમદાવાદ શહેરથી 30 થી 40 કિલોમીટરના અંતરે સેકન્ડ હોમ અથવા વીક એન્ડ હોમ ખરીદવામાં લોકો અને રોકાણકારો રસ દાખવી…
Read More »