NEWS
-
ઐતિહાસિક નગર પાટણની રાણકી વાવ, લોકલથી ગ્લોબલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર
ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર પાટણમાં આવેલી વર્લ્ડ હેરીટેજ રાણકી વાવ સરસ્વતી નદી કિનારે સ્થાપિત છે. રાણકી વાવના ઈતિહાસ પર નજર…
Read More » -
રાજ્યની હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રુપાણીની શહેરી વિકાસ વિભાગને તાકીદ
અમદાવાદની શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટનાને મુખ્યમંત્રી વિજય રુપાણીએ દુ:ખ જ ઘટના ગણાવી છે. આ ઘટનાને પગલે રુપાણીએ તાત્કાલિક ધોરણે રાજ્યની…
Read More » -
આરબીઆઈએ નેશનલ હાઉસિંગ બેંકને 5 હજાર કરોડની એડિશનલ લિકવીડીટી પુરી પાડી.
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નેશલન હાઉસિંગને એડિશનલ લિક્વીટીડી રુપિયા 5 હજાર કરોડનો સહાય કરી છે. ઉલ્લેખનીય…
Read More » -
આજે નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસીનું મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે કરાશે લૉન્ચિંગ
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ સારો થાય અને ઉદ્યોગકારો અને બિઝનેસમેનો ઔદ્યોગિક ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ કરે અને દેશના સ્વનિર્ભર અભિયાનને પ્રોત્સાહન મળે તેવા…
Read More » -
રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું “ઘરના ઘરનું સ્વપ્ન” સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ઊંઝા નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવનિર્મિત EWS-2 કક્ષાના આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં ઊઁઝા નગરપાલિકા લોકો…
Read More » -
રીયલ એસ્ટેટ માર્કેટમાં 6 મહિના સુધીમાં આવી શકે છે સુધારો – નારેડકો, નાઈટ ફ્રેન્ક, ફિક્કીનો સંયુક્ત અહેવાલ
હાલ દેશભરમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં એક પ્રકારનો આર્થિક તણાવ અને માર્કેટની અસ્પષ્ટતાને કારણે રીયલ એસ્ટેટ સ્ટેકહોલ્ડર્સમાં નિરાશાવાદ અને લાગણીઓમાં ઘટાડો…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, શ્રીરામના ભવ્ય મંદિરનો શિલાયન્સ, ત્રણ વર્ષમાં નિર્માંણ પામશે મંદિર
આજે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રામમંદિરનું ભૂમિ પૂજન કર્યું છે. જેમાં તેમણે, કુલ 9 આધારશીલોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન…
Read More » -
આજે અયોધ્યાનગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રામમંદિરનું ભૂમિપૂજન કર્યું.
અયોધ્યનગરી ભવ્ય રામમંદિરનું ભૂમિપૂજન કરવામાં હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. હિન્દુઓના આસ્થા સમા શ્રીરામમંદિરનું ભવ્ય રામમંદિરનું ભૂમિ પૂજન…
Read More » -
ગુજરાત સરકાર દ્વારા નિર્માણ પામી રહેલા મોડલ રોડ એસ.જી. હાઈવે ની ઝલક
દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે માળખાકીય વિકાસ અનિવાર્ય છે. માળખાકીય વિકાસ દેશના અર્થતંત્રનું કરોડરજ્જુ સમાન છે. દેશના મોટાભાગના રાજ્યોમાં…
Read More » -
જાણો, કેવો બની રહ્યો છેકે, વૈષ્ણોદેવી સર્કલ પર થ્રી લેયર બ્રીજ ?
જ્યારે આપ ગાંધીનગર તરફ જતા હોય ત્યારે, વૈષ્ણોદેવી સર્કલ પર નિર્માંણ પામી રહેલા બ્રીજ પર કેટલા સવાલો ઉત્પન્ન થતા હશે.…
Read More »