Infrastructure
-
જાણો- શ્રીકાશી વિશ્વનાથધામ મંદિર કોરીડોરની ખાસ વિશિષ્ટતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલા શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરથી કાશીવાસીઓ ખૂબ જ ખુશ છે. બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને કાશી કોરીડોરના લોકાર્પણ…
Read More » -
13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરનું, વડાપ્રધાન મોદીના હસ્તે ભવ્ય અને દિવ્ય લોકાર્પણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ કોરીડોરનું ઉદ્દઘાટન કરશે. મંદિર લોકાર્પણ કાર્યક્રમની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. 50…
Read More » -
મોટાભાગના પ્રોજેક્ટ સરકારી સિસ્ટમના કારણે વિલંબમાં પડે છે – કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં સરકારી સિસ્ટમના કારણે મહત્તમ પ્રોજેક્ટસ્ માં વિલંબ થાય છે.…
Read More » -
જાણો કોને કહેવાય- ગ્રીન ફિલ્ડ રોડ
ભારતમાલા અને સાગરમાલા પરિયોજના અંતર્ગત દેશભરમાં અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે, રેલ્વે ફ્લાયઓવર બ્રીજ, એલિવેટેડ બ્રીજ પ્રોજેક્ટ મોટાપ્રમાણમાં નિર્માંણ પામી…
Read More » -
અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય શરુ, 2023 સુધીમાં 109 કિ.મી લાંબો એક્સપ્રેસ વે નિર્માંણકાર્ય થશે પૂર્ણ.
ધોલેરા સરને જોડતો 109 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમદાવાદ-ધોળકા એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. હાલ એક્સપ્રેસ વેના રીમાર્ક…
Read More » -
સિમેન્ટના ભાવમાં રુ.પનો વધારો, બાંધકામ વ્યવસાય માટે કપરાં ચઢાણ
હાલ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન વ્યવસાય કરવો ખરેખર અગરો બની ગયો છે તેવું ડેવલપર્સ જણાવી રહ્યા છે. કારણ કે, હાલ જે…
Read More » -
અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માંણકાર્ય પૂરજોસમાં, પિલ્લરોનું થઈ રહ્યું છે નિર્માંણ
ગુજરાતના નવસારી ખાતે, સ્ટ્રડલ કેરીયર દ્વારા ફૂલ સ્પાન બોક્સ ગર્ડરને ઉપાડીને નિર્માંણ જગ્યાએ ફીટ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર…
Read More » -
ઉત્તરપ્રદેશમાં રોડના ઉદ્દઘાટનમાં રોડ પર નારિયેળ ફોડવા દરમિયાન, નારિયેળ ન ફૂટ્યું પરંતુ રોડ તૂટી ગયો.
ઉત્તરપ્રદેશના બિજનૌરમાં એક નવનિર્મિત રોડના ઉદ્દઘાટન દરમિયાન નારિયેળ ફોડવા રોડ પર પછાડ્યું પરંતુ, નારિયેળ ફૂટ્યું નહી પરંતુ, રોડ તૂટી ગયો.…
Read More » -
પૂર્વ અમદાવાદમાં 644 મીટર લાંબા અજિત મિલ ફ્લાયઓવરનું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ.
132 ફૂટના રીંગરોડ પર અજિત મિલ જંક્શન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફ્લાયઓવર બ્રીજનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. 40…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેહરાદૂનની મુલાકાતે, 18000 કરોડના કામોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેવભૂમિ ઉત્તરાખંડના દેહરાદૂનની મુલાકાતે છે. જે દરમિયાન તેઓ 18000 કરોડના દિલ્હી-દેહરાદૂન ઈકોનોમી કોરીડોર સહિત વિવિધ પ્રોજેક્ટનું…
Read More »