Infrastructure
-
લોચન સહેરા AMCના નવા કમિશનર, રાજ્યના 7 IAS અધિકારીઓની બદલીના આદેશ.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર IAS મુકેશ કુમારની પણ…
Read More » -
ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં 755 કરોડના ખર્ચે નિર્માંણ પામેલા 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું લોકાર્પણ
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં 101 કિલોમીટરની લંબાઈ ધરાવતા અને 755 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ…
Read More » -
વાયબ્રન્ટ ગુજરાતમાં રોકાણ આમંત્રણ સામે રીયલ એસ્ટેટ સેક્ટરે મૂકી પડતર માંગણીઓ
પાટનગર ગાંધીનગરમાં 11થી 13 જાન્યુઆરી-2022માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022માં ગુજરાત સરકારે રાજ્યના રીયલ એસ્ટેટ સેક્ટરને રોકાણ માટેનું આમંત્રણ આપ્યું…
Read More » -
અમદાવાદના શાંતિપુરા ચોકડી પર નિર્માંણધીન બ્રીજનો કોંક્રિટ ટેક તૂટી પડ્યો, કોઈ જાનહાનિ નહી.
અમદાવાદના શાંતિપુરા ચોકડી પર નિર્માંણાધીન એક બ્રીજનો કોંક્રિટ ડેક તૂટી પડ્યો હતો. સૂત્રો દ્વારા મળતી મુજબ, તેમાં કોઈ જ જાનહાનિ…
Read More » -
જૂઓ ! ગુજરાતમાં બે રીવરફ્રન્ટ, એક સાબરમતી રીવરફ્રન્ટ અને બીજો ધોલેરા રીવરફ્રન્ટ
ધોલેરા સરનું મુખ્ય આકર્ષણ છે આર્ટીફિસિયલ રીવર ફ્રન્ટ. ધોલેરા સરમાં હાલ 6 કિલોમીટરની લંબાઈ ધરાવતો વોટરફ્રન્ટ(કૃત્રિમ રીવરફ્રન્ટ) નિર્માંણ કરવામાં આવ્યું…
Read More » -
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 285 હેક્ટર જમીનનું સંપાદન બાકી, દિલ્હી-અમદાવાદ રુટ પર પણ દોડશે બૂલેટ ટ્રેન- રેલ્વે મંત્રી
અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન જેને મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે તેમાં હજુ પણ 285 હેક્ટર જમીનનું…
Read More » -
વડાપ્રધાન મોદીએ, યુ.પી.ના શાહજાહાંપુરમાં ગંગા એક્સપ્રેસનું કર્યું ખાતમૂર્હૂત, 2024માં નિર્માંણ થશે પૂર્ણ.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર ખાતે ગંગા એક્સપ્રેસ વેની આધારશીલા મૂકી હતી. સિક્સ લેન ગંગા એક્સપ્રેસ વે કુલ 594…
Read More » -
હાઈવે-ટ્રાન્સપોર્ટ અને લોજેસ્ટિક સેક્ટરમાં રોકાણની ઉજળી તકો, મળશે ઊચું વળતર- નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ રોકાણકારોને રોડ પ્રોજેક્ટસ્ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવાનું આહવાન કર્યું હતું અને રોકાણકારોને…
Read More » -
અદાણી ગ્રુપ કચ્છના મુંદ્રામાં સ્થાપશે સિમેન્ટ પ્લાન્ટ, કરશે 35000 કરોડનું રોકાણ
ગુજરાતનું અદાણી ગ્રુપ છેલ્લા થોડા સમયથી અલગ અલગ સેક્ટરમાં પ્રવેશી રહ્યું છે. ગત વર્ષે એરપોર્ટ મેનેજમેન્ટ સર્વિસિસમાં આવ્યા બાદ કંપની…
Read More » -
જૂઓ- શ્રીકાશી વિશ્વનાથ કોરીડોરના નિર્માંણકર્તાં પીએસપી પ્રોજેક્ટસ્ લિ.ના સીએમડીની ખાસ મુલાકાત.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. તે દરમિયાન ગુજરાતનું લિડીંગ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન મેગેઝિન બિલ્ટ…
Read More »