Infrastructure
-
ગટરના પાણી અને ઘન કચરામાંથી પ્રાપ્ત થતા ગ્રીન હાઈડ્રોજનમાંથી વાહનો ચાલશે- નિતીન ગડકરી.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છેકે, આવનારા દિવસોમાં દેશના શહેરોમાં ગટરના પાણી અને ઘન કચરામાંથી કાઢેલા ગ્રીન…
Read More » -
આવતીકાલે દેહરાદૂનમાં વડાપ્રધાન મોદી, 18000 કરોડના વિવિધ પ્રોજેક્ટસ્ નું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર-2021ના રોજ દેહરાદૂન ખાતે, 18000 કરોડ રુપિયાની વિવિધ પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. દેહારદૂનના તમામ વિસ્તારોમાં…
Read More » -
હાઈવે તથા રોડ મિડીયન પર, આ પ્રકારના લાઈટ બેરીયર લગાવીને અકસ્માતમાં ઘટાડો કરી શકાય.
દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે, સ્ટેટ હાઈવે કે રોડ તથા જિલ્લા રોડ પર રાત્રી દરમિયાન વાહન ચાલકોને કોઈ જ અડચણો…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના જેવર ખાતે, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમૂર્હૂત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 કલાકે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધના જેવર ખાતે, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની આધારશીલા રાખશે. 1300 એકર…
Read More » -
આજે નિતીન ગડકરી જમ્મુ-કાશ્મીરમાં 25 હાઈવે પ્રોજેક્ટસ્ ની શરુઆત કરશે.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી આજે ત્રણ વાગે, જમ્મુ-કાશ્મીરમાં કુલ 11,721 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ પામનાર કુલ 257…
Read More » -
અમદાવાદના બ્લેક સ્પોર્ટમાં ઘટાડો, જાહેર કરાયેલા 20 બ્લેક સ્પોટને દૂર કરાયાં.
અમદાવાદ શહેરમાં અકસ્માત માટે કુલ 22 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઈસ્કોન સર્કલ, પકવાન ચાર રસ્તા, સોલા ભાગવત,…
Read More » -
શ્રીકાશી વિશ્વનાથ પ્રોજેક્ટનું લોકાર્પણ, વડાપ્રધાન મોદીના હસ્તે 13 ડિસેમ્બરે થાય તેવી સંભાવના
કરોડો હિન્દુઓના આસ્થા સમા શ્રીકાશી વિશ્વનાથધામ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, 13 ડિસેમ્બરના રોજ થાય તેવી સંભાવના રહેલી છે.…
Read More » -
દેશમાં હજુ 175 રેલ્વે સ્ટેશનોને રીડેવલપ કરાશે- વડાપ્રધાન મોદી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનનું રીડેવલપ કરીને, દેશના મોટાં રેલ્વે સ્ટેશનોમાં ઈન્ટરનેશનલ સુવિદ્યાઓ નિર્માંણ કરવાનો…
Read More » -
વડાપ્રધાન મોદીએ, 341 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેને ખુલ્લો મુક્યો.
વડાપ્રધાન મોદીએ આજે યુપીને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ આપતાં 341 કિમી લાંબા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપ્રેસ વેને…
Read More » -
341 કિ.મી. લાંબો પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, ઉત્તરપ્રદેશના 9 જિલ્લાઓમાંથી થશે પ્રસાર.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના વિકાસ રથ સમા પૂર્વોચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરશે. આ સાથે જ ઉત્તરપ્રદેશના પૂર્વ હિસ્સાની રાજધાની…
Read More »