Infrastructure
-
ભારતનો પહેલો અને સૌથી લાંબો સાબરમતી રિવરફ્રન્ટ, ભારત માટે વૈશ્વિક સીમાચિહ્ન સમાન
અમદાવાદના સાબરમતી નદી પર નિર્માણ પામેલો સાબરમતી રિવરફ્રન્ટ ભારત દેશનો પ્રથમ અને અમદાવાદ સહિત ગુજરાતનો પ્રથમ લેન્ડમાર્ક છે. અમદાવાદના સૌથી…
Read More » -
એન્જીનીયરીંગ માર્વેલ : સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનો 36 મી. ઊંચો રેલ્વે બ્રિજનું નિર્માણ
અમદાવાદની સાબરમતી નદી ઉપર દેશની સૌથી ઝડપી રેલ્વે ટ્રેન મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. 36…
Read More » -
સુરત ડાયમંડ બોર્સ ખાતેની તમામ ઓફિસો 23 જાન્યુ.-2026માં કાર્યરત થશે- સર્વાનુમતે લેવાયો નિર્ણંય
ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બોર્સ કમિટીના સભ્યો અને મહિધરપુરા, વરાછા અને કતારગામના હીરા વેપારીઓ, દલાલો અને…
Read More » -
લાર્સન એન્ડ ટુર્બોને 5,64,223 કરોડનો મળ્યો ઓર્ડર, પાણીપતમાં દેશનો પ્રથમ 10,000 ટનનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું કરશે નિર્માણ
ભારત દેશની જાણીતી કન્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુર્બો કંપનીને 5,64,223 કરોડ રુપિયાનો સિવિલ કન્સ્ટ્રક્શન માટે ઓડર મળ્યો છે. સિવીલ કન્સ્ટ્રક્શન…
Read More » -
તેલંગાણા રેરાએ બિનરજિસ્ટર્ડ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવા બદલ, બિલ્ડરને ડિફોલ્ટર જાહેર કર્યો , 11% વ્યાજ સાથે ગ્રાહકોને રુપિયા રિફંડનો આદેશ.
તેલંગાણા RERA એ બિનરજિસ્ટર્ડ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવા બદલ ડેવલપરને ડિફોલ્ટર જાહેર કર્યો, અને 11% વ્યાજ સાથે ગ્રાહકોને રુપિયા રિફંડનો આદેશ…
Read More » -
2001ના IAS અધિકારી સંજય કૌલ ગાંધીનગર ગિફ્ટ સિટીના નવા MD-CEO તરીકે નિમાયા
ગાંધીનગર ગિફ્ટ સિટીના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે, કેરળ કેડરના 2001ના બેચના સિનિયર અધિકારી સંજય કૌલને ગિફ્ટ સિટીના એમડી અને ચીફ…
Read More » -
ગંભીરા બ્રિજ ઘટનાના પગલે, ખોરજ-અડાલજ નર્મદા નહેર પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ
ગાંધીનગર જિલ્લામાં અડાલજ અને ખોરજ વચ્ચે સ્થિત નર્મદા મુખ્ય નહેર પુલના પહેલા સ્પાનને નુકસાન થયું છે. નર્મદા નહેર પર 239.021…
Read More » -
સરકારી મિલકતો સાચવવા નાગરિક ધર્મનું પાલન કરો, AMC પણ કડક પગલાં લે તે જરુરી
આપ જોઈ રહ્યા છો, તે નીલગીરી સર્કલ,સોલા નજીક રેડી મિક્સ ક્રોંક્રિટ ઢોળાયેલું છે. નીલગીરી સર્કલ થી એસ.પી. રીંગ રોડને જોડતો…
Read More » -
AMC ત્રણ પુલો પર લોડ ટેસ્ટ કરશે, 15 વર્ષથી વધુ જૂના 30 પુલોનું વિગતવાર નિરીક્ષણ પણ કરશે
મહીસાગર નદી પરનો ગંભીરા પુલ દુર્ઘટના બાદ, રાજ્ય સરકાર સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળી જાણી છે. અને તાત્કાલિક ધોરણે, અમદાવાદ…
Read More » -
મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10 લોકોનાં મોત, રાજ્યના તમામ પુલોની તપાસ જરુરી
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલનો એક ગાળો તૂટી પડતાં, 10 લોકોનાં મોત થયા છે. હજુ મોતનો…
Read More »