Infrastructure
-
MORTH Ministry 2025 સુધીમાં 9000 બ્લેક સ્પોર્ટ દૂર કરશે, નબળા રોડ મેઈનટેઈન્સ, રોડ પરના ખાડાની જવાબદારી રહેશે રોડ ઓથોરીટીની
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સચિવ અનુરાગ જૈને જણાવ્યું છે કે, મે-2025 સુધીમાં દેશભરમાંથી 9000 એક્સિડેન્ટ ઝોન(બ્લેક સ્પોર્ટ) દૂર…
Read More » -
સાવધાન ! 31 જાન્યુઆરી પહેલાં FASTag KYC કરાવો અપડેટ,નહિંતર FASTag થશે બ્લેકલિસ્ટ અથવા રદ્દ:NHAI
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અંતર્ગતની નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ભારતના તમામ ફાસ્ટેગ અનિવાર્ય વાહનચાલકોને અપીલ કરી છે કે,…
Read More » -
2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવા ગડકરી કટિબદ્ધ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, માર્ગ સલામતી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને 2030…
Read More » -
દેવભૂમિ દ્વારકામાં નિર્માણ પામેલો ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું, વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન
દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ અને ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ નિર્માણ પામી ચૂક્યો છે. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
Read More » -
અટલ સેતુ બ્રિજ પર ભરવો પડશે, બંને સાઈડના 500 રુપિયા ટોલ ટેક્સ, જાણો ક્યા વાહનોને બ્રિજ પર નથી પરવાનગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, માયાનગરી મુંબઈમાં નવી મુંબઈ અને જૂની મુંબઈને જોડતો અટલ સેતુ બ્રિજનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બ્રિજના…
Read More » -
દેશનો સૌથી લાંબો દરિયાઈ અને એન્જીનીયરીંગ માર્વેલ બ્રિજ “અટલ બ્રિજ”ની મુખ્ય તકનીકી વિશેષતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશનો સૌથી લાંબો દરિયાઈ અટલ બ્રિજનું ઉદ્દઘાટન કર્યું હતું. ઓલ્ડ મુંબઈની સિવરી અને ન્યૂં મુંબઈની ન્હાવા,…
Read More » -
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં થયેલી રોકાણ જાહેરાતો પર એક નજર
10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળનું પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કર્યુ…
Read More » -
અમદાવાદમાં ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શો શરુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રેરા કાર્પેટ એરિયાને આપ્યું સમર્થન.
આજે અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ પર આયોજિત ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રસંગે, અમદાવાદના…
Read More » -
હાલના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને R & B Dept. માં પરત લાવવાની સંભાવના
ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને ફરી ગુજરાત સરકારના મહત્વના રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટમાં પાછા ફરે તેવી સંભાવના સેવાઈ…
Read More » -
ગુજરાત PM10, PM 2.5ની ઉચ્ચ સાંદ્રતા ધરાવતા રાજ્યોમાં 5 ક્રમે – IIT કાનપુર અને IIT દિલ્હીનું સંશોધન
રાજ્યમાં ધૂળના કારણે થતા શ્વસન સંબંધી સ્વાસ્થ્ય સમસ્યો વધુ છે તેવું આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી કાનપુર દ્વારા “Fugitive road dust…
Read More »