Infrastructure
-
અમદાવાદમાં બનશે બે નવા ફ્લાય ઓવરબ્રિજ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
અમદાવાદના પંચવટી અને પાંજરાપોળ વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ માટે 185 કરોડ રુપિયા ફાળવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.…
Read More » -
અદાણી ગ્રુપે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરુ કર્યો, 551 MW વીજળી કરશે ઉત્પાદિત
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની પહેલી કેપેસિટીનું ઓપરેશન્સ શરૂ કર્યું છે. ગુજરાતના કચ્છના ખાવડામાં બનેલા…
Read More » -
Paytm હવે ફાસ્ટેગ ઈશ્યૂ કરી શકાશે નહીં : NHAIને ઓથોરાઇઝ્ડ બેંકોની યાદીમાંથી હટાવી, 2 કરોડ યૂઝર્સને અસર થશે અસર
હવે Paytm ફાસ્ટેગ યુઝર્સે નવું ફાસ્ટેગ લેવું પડશે. કારણ કે તેને જારી કરનાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ની…
Read More » -
આજે દુબઈમાં વડાપ્રધાન મોદી ભગવાન સ્વામી નારાયણ મંદિરનું કરશે ઉદ્દઘાટન,18 તારીખે મંદિર દર્શન માટે મૂકાશે ખુલ્લૂં
દુબઈના આબુ મુરૈખાહ ખાતે 27 એકર જમીન પર પથરાયેલું ભગવાન સ્વામી નારાયણનું દિવ્ય અને ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ધઘાટન આજે બીએપીએસ…
Read More » -
14 ફેબ્રુ.એ દુબઈમાં થશે સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન
વિશ્વભરમાં હિન્દુ મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવાના હેતુસર BAPS સંસ્થાએ ગુજરાત સહિત દેશભરમાં હજારો મંદિરો નિર્માણ કર્યા…
Read More » -
ગુજરાતની Apollo Inffratech 16 ફેબ્રઆરીના રોજ લોન્ચ કરશે કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ન્યૂ મોડેલ
ગુજરાતના ઔદ્યોગિક શહેર મહેસાણાની Apollo Inffratech, કે જે ગુજરાત સહિત દેશભરના તમામ રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ્ નિર્માણ કરતી કન્સ્ટ્રક્શન કંપનીઓ માટે…
Read More » -
અમદાવાદમાં પ્રદૂષણ અને ટ્રાફિક જામમાં ઘટાડો કરવા, એસ.પી. રીંગ રોડ પર નિર્માણ પામશે 10 લોજેસ્ટિક્સ્ પાર્કસ્
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ અને ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને ફરતે આવેલા એસપી રીંગ પર 10 લોજેસ્ટિક્સ પાર્કસ્…
Read More » -
જાણો- 2024-25ના અંતરિમ બજેટમાં નાણાંમંત્રી સિતામરને ઈન્ફ્રા.અને બિલ્ડિંગ ક્ષેત્રે કરેલી જાહેરાતો અને અનુમાનો
આજે સંસદભવનમાં અંતરિમ બેજટ 2024-25 ને રજૂ કરતાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને આવનાર વર્ષ માટે રોજગાર, દેશના વિકાસ અને…
Read More » -
MORTH Ministry 2025 સુધીમાં 9000 બ્લેક સ્પોર્ટ દૂર કરશે, નબળા રોડ મેઈનટેઈન્સ, રોડ પરના ખાડાની જવાબદારી રહેશે રોડ ઓથોરીટીની
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સચિવ અનુરાગ જૈને જણાવ્યું છે કે, મે-2025 સુધીમાં દેશભરમાંથી 9000 એક્સિડેન્ટ ઝોન(બ્લેક સ્પોર્ટ) દૂર…
Read More » -
સાવધાન ! 31 જાન્યુઆરી પહેલાં FASTag KYC કરાવો અપડેટ,નહિંતર FASTag થશે બ્લેકલિસ્ટ અથવા રદ્દ:NHAI
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અંતર્ગતની નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ભારતના તમામ ફાસ્ટેગ અનિવાર્ય વાહનચાલકોને અપીલ કરી છે કે,…
Read More »