Housing
-
તેલંગાણા રેરાએ બિનરજિસ્ટર્ડ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવા બદલ, બિલ્ડરને ડિફોલ્ટર જાહેર કર્યો , 11% વ્યાજ સાથે ગ્રાહકોને રુપિયા રિફંડનો આદેશ.
તેલંગાણા RERA એ બિનરજિસ્ટર્ડ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવા બદલ ડેવલપરને ડિફોલ્ટર જાહેર કર્યો, અને 11% વ્યાજ સાથે ગ્રાહકોને રુપિયા રિફંડનો આદેશ…
Read More » -
સરકાર શહેરી વિસ્તારોમાં ટાઉનશીપ પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવા ઘડશે નવી ટાઉનશીપ પોલીસી
ગુજરાત સરકારનો શહેરી વિકાસ વિભાગ, ગુજરાતના શહેરી વિસ્તારોમાં શહેરી આવાસો પ્રત્યેના તેના અભિગમ પર પુનવિચાર કરી રહ્યું છે. શહેરી વિકાસ…
Read More » -
રિયલ એસ્ટેટમાં રોકાણકારોને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ(AIF)માં 20% સુધીનું રિટર્ન- શિવાલિક ગ્રુપ
રિયલ એસ્ટેટમાં અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણકારોનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે. અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ જાગૃતતા અને ઈન્ડસ્ટ્રીઝના મજબૂત…
Read More » -
સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં તેજી, હવે ડેવલપર્સ રિડેવલપમેન્ટ તરફ વળ્યા, 4 મહિનામાં 80 સોદા પર હસ્તાક્ષર
અમદાવાદ શહેરમાં નવા પ્રોજેકટસ્ ધીમા પડી ગયા, ત્યારે જૂની સોસાયટીઓને રિડેવલપમેન્ટ કરવામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. અને રિયલ…
Read More » -
હાશ ! બોપલ, ઘુમા, શિલજ, શેલા, સાઉથ બોપલ, એપલવુડ, સનાથલ, શાંતિપુરા વિસ્તારોના રહીશોને વરસાદી પાણી ભરાવવાની પરેશાનીમાંથી મળશે છૂટકારો
અમદાવાદની ફરતે આવેલા એસ.પી. રીંગ રોડને ફરતે આવેલા વિસ્તારોમાં ચોમાસુ આવે ત્યારે, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરવા અને ડ્રેનેજના પ્રશ્નોથી…
Read More » -
પહેલી મે એટલે લેબર ડે, બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના અર્પિતા ફાઉન્ડેશન આપે છે કન્સ્ટ્રક્શન લેબરના બાળકોને સાઈટ ટુ સાઈટ શિક્ષણ સેવા
આજે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને પાડોશી રાજ્યોનો સ્થાપના દિવસ છે, ત્યારે ગુજરાતભરની જનતાને ગુજરાત સ્થાપના દિવસની, બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્સન સેક્ટરના…
Read More » -
નારેડકો ગુજરાત ટીમની, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, જંત્રી, એફએસઆઈ, અર્ફોડેબલ હાઉસિંગ અંગે થઈ ચર્ચા-વિચારણા
તાજેતરમાં નારેડકો ગુજરાતની ટીમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં નારેડકો ગુજરાતની ટીમમાં નારેડકો ઈન્ડિયાના ઓન. સેક્રેટરી અને…
Read More » -
હવે રાજ્ય સરકાર અપનાવી શકે છે, જંત્રીના દરોમાં વાર્ષિક વધારાની પદ્ધતિ, દર વર્ષે 5% થી 10 %નો વધારાની સંભાવના
ગુજરાત સરકાર હવે જંત્રીના દરો વાર્ષિક વધારા કરવાની પદ્ધતિ અપનાવી શકે છે, દર વર્ષે જંત્રીના દરોમાં વર્ષે 5% થી 10…
Read More » -
ત્રણ વર્ષમાં જ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે, રાજ્ય સરકાર સહયોગ આપવા તૈયાર, અમદાવાદમાં સ્થાપશે 100 એકર જમીન પર ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઈંન્સ્ટિટ્યૂટ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રેડાઈ નેશનલની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીમાં મુખ્યમંત્રીએ ક્રેડાઈના નવા પ્રમુખ શેખર…
Read More » -
આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહની વચ્યૂઅલી, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, સંભાળશે CREDAI National President નો હોદ્દો.
આજે બપોરે 3 વાગે, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરના કન્વેશનલ હોલમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, કેન્દ્રીય ગૃહ અને…
Read More »