Civil Technology
-
ડી.આર. અગ્રવાલ દ્વારા નિર્માંણ પામેલા રોડ પ્રોજેક્ટને મળ્યો ભારત સરકારનો ગોલ્ડ એવોર્ડ
જૂઓ આંદામાન-નિકોબારના વિસ્તારમાં નિર્માંણ પામેલો અદ્દભૂત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તસ્વીરો… કે જેને, 28 જૂન-2022ના રોજ ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે…
Read More » -
એપ્રિલ-જૂન 2022માં સાત વર્ષમાં સૌથી વધુ હાઉસિંગનું લોન્ચિંગ : રિપોર્ટ
એપ્રિલ જૂન 2022માં ટોચના આઠ રહેણાંક બજારોમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની નવી શરૂઆત સાત વર્ષમાં સૌથી વધુ હતી અને તેમાં 28%…
Read More » -
પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી પામેલા મહેસાણા તાલુકામાં ડ્રોનથી સર્વે કરાયો, 79 ગામના મિલ્કત ધારકોને ઓનલાઈન પ્રોપર્ટીકાર્ડ અપાશે
મહેસાણા જિલ્લામાં મહેસાણા તાલુકાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરીને 3 જૂનથી કામગીરીહાથ ધરાઈ હતી. મહેસાણા તાલુકાના 79 ગામમાં ચુના મારકિંગ…
Read More » -
લોકસભાના સ્પીકર ઓમ બિરલાના હસ્તે, ડી. આર. અગ્રવાલને NHEA-2021 અંતર્ગત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત
ગુજરાત સહિત દેશભરમાં રોડ અને હાઈવે નિર્માણ કરતી ડી. આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડને, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય…
Read More » -
પટેલ ઈન્ફ્રા. લિ.ને કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા નેશનલ હાઈવેઝ એક્સેલન્સ એવોર્ડ-2021થી સન્માનિત
ગુજરાત સહિત દેશની નામાંકિત રોડ નિર્માણકર્તા કન્સ્ટ્રક્શન કંપની પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને, ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા વડોદરા…
Read More » -
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની રોડ નિર્માણકર્તાઓને સલામત હાઈવે નિર્માણ કરવાની ટકોર
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતીય ધોરીમાર્ગો પર મોટી સંખ્યામાં અકસ્માત સર્જાય છે અને…
Read More » -
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રૂ 3760.64 કરોડના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર- માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી
• રૂ. ૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કી.મી.ના હયાત રસ્તાને વિકસાવાશે: વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના…
Read More » -
અમદાવાદમાં ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે 3 એલિવેટેડ ફ્લાય ઓવર બનશે
અમદાવાદ હવે સ્માર્ટ સિટી બની ગયું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની હેરાનગતીમાંથી મુક્તિ આપવા…
Read More » -
ઉમરગામથી નારાયણ સરોવર સુધીનો 1630 કિ.મી લાંબો કોસ્ટલ કોરિડોર વિકસાવવા ગુજરાત સરકારનો પ્રસ્તાવ
રાજ્યમાં પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે, ગુજરાત સરકારે દક્ષિણમાં ઉમરગમથી કચ્છના નારાયણ સરોવર સુધીના નવા 1,630-કિલોમીટરના કોસ્ટલ કોરિડોરની…
Read More » -
ફાઈનલ પ્લોટ(FP)ના ક્ષેત્રફળ મુજબ જ સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીનો આદેશ- રાજ્ય સરકાર
ગુજરાતના કેટલાક જિલ્લામાં જ્યાં નવી ટાઉન પ્લાનિંગ- TP સ્કીમો અમલમાં છે, પ્રાથમિક અવસ્થામાં છે અથવા તો તેનો ઈરાદો જાહેર થયો…
Read More »