Big Story
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ ટનલનું કરશે ઉદ્દઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબર-2020ના રોજ સવારે 10 વાગે, 9.02 કિલોમીટર લંબાઈ ધરાવતી વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલનું ઉદ્દઘાટન કરશે.…
Read More » -
રાજ્ય સરકારનો આદેશ- હાઈ રાઈઝડ્ બિલ્ડિંગો,સ્કૂલ-કોલેજ બિલ્ડિંગોને, હવે ફાયર સેફ્ટીનું દર 6 મહિને NOC કરાવવું પડશે.
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
Read More » -
18 સીટરનાં 2 સી-પ્લેન કેનેડાથી લવાશે, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 220 કિમીનું અંતર કાપતાં 45 મિનિટ લાગશે.
દેશમાં પહેલીવાર 31 ઓક્ટોબરથી સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ થવાની છે. 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના…
Read More » -
અનલોક-5.0ની ગાઈડલાઈન જાહેર, બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને અપાશે મંજૂરી
ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિનેમાઘરો, મનોરંજન પાર્ક અને ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે તેવી…
Read More » -
તહેવારોની સિઝન બાદ, મકાનો બની શકે છે ખર્ચાળ, સિમેન્ટના ભાવમાં વધારો થવાની સંભાવના.
ગ્લોબલ ફાઈનાન્સ સર્વિસ Emkay Globalના અહેવાલ મુજબ, 2021ના નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે, તહેવારોની સિઝન બાદ, સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ…
Read More » -
વડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ તૂટી પડતાં 6 દબાયાની આશંકા, બેનાં મોત, ત્રણને રેસ્ક્યૂ કરાયા
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ જતાં 9 વ્યક્તિ દબાઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા…
Read More » -
આજે વર્લ્ડ ટુરીઝમ ડે, કોવિડ-19ને કારણે, ટુરીઝમ સેક્ટર પર પડ્યો છે મોટો ફટકો.
કોવિડ-19ની વચ્ચે વર્લ્ડ ટુરીઝમ ડેની ઉજવણી કેવી રીતે કરવી તે પણ મોટો સવાલ છે. ત્યારે UN વર્લ્ડ ટૂરિઝ્મ ઓર્ગેનાઈઝેશન (UNWTO)મુજબ,…
Read More » -
બિહારમાં નિર્માણ પામશે કુલ 9 રાષ્ટ્રીય ધોરીમાર્ગ – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ખાતમૂર્હૂત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં14,258 કરોડના ખર્ચે નિર્માંણ પામનારા કુલ 350 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું વર્ચયુઅલ ખાતમૂર્હૂત કર્યું…
Read More » -
861 કરોડમાં નિર્માંણ પામશે ત્રિકોણ આકારમાં નવું સંસદભવન, ટાટા પ્રોજેક્ટને સોપાયો પ્રોજેક્ટ
દેશની લોકશાહીનું મંદિર એટલે સંસદભવન, હવે કેન્દ્ર સરકાર નવું સંસદભવન નિર્માંણ કરવા જઈ રહી છે. અને નવા સંસદભવનનું નિર્માંણકાર્ય દેશની…
Read More » -
મુંબઈ નજીક ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 10નાં લોકોનાં મોત, 20થી 25 લોકો ફસાયા હોવાની આશંકા.
મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભિવંડીમાં આવેલા પટેલ કંપાઉન્ડ વિસ્તારમાં રાત્રે સાડા ત્રણ વાગ્યે એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થયું છે. જેમાં…
Read More »