Built India
-
Housing
અમદાવાદના SG હાઈવે પર 12,858 ચો.મી.ના પ્લોટની કિંમત 385 કરોડ, 4 વર્ષમાં જ ભાવ બમણા.
અમદાવાદના સરખેજ-ગાંધીનગર (એસ.જી.) હાઇવે પર ચેરિટી કમિશનરના માધ્યમથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીએ 12,858 ચો.મી.નો પ્લોટ 385 કરોડની તળિયાની કિંમતે…
Read More » -
Big Story
અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો માટે 300 ચાર્જિંગ સ્ટેશન બનાવાશે.
અમદાવાદ શહેરમાં વધતા જતા વાહનોને રોકવા માટે ઈલેક્ટ્રિક વાહન ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વધુમાં વધુ જાહેર ચાર્જિંગ સ્ટેશનથી લોકોનો ઈલેક્ટ્રિક…
Read More » -
Government
તમિલનાડુના કોવલંડ અને પુંડુચરીના ઈડન બીચને વૈશ્વિક સ્તરીય બ્લૂ ફ્લેગ ટેગ મળ્યા
દરેક ભારતીયને ગૌરવ થાય તેવો સમાચાર છે. ભારતીય પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છેકે, તમિલનાડુની રાજધાની મદ્રાસમાં આવેલા કોવલંમ દરિયાઈ બીચ અને…
Read More » -
Government
અમદાવાદના સિંધુભવન પાસે 35 હજાર વૃક્ષો સાથે ઓક્સિજન પાર્ક નિર્માંણ પામશે.
અમદાવાદના સૌથી પોશ વિસ્તાર સિંધુભવન મેઈન રોડ પર અનોખો ઓક્સિજન પાર્ક નિર્માંણ પામવા જઈ રહ્યો છે. સરકાર અને અમદાવાદ કોર્પોરેશનની…
Read More » -
Government
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી.
મંગળવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ, શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. રાજ્ય સરકારે રુ. ૧૩,૪૯૨…
Read More » -
Big Story
જાણો- ગુજરાતના નવા માર્ગ- મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળમાં સમાવિષ્ઠ મંત્રીઓમાંનો એક મંત્રી પૂર્ણેશભાઈ ઈશ્વરભાઈ મોદી છે. જેઓ ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં…
Read More » -
NEWS
આજે સર ડૉ. એમ.વીની જન્મજંયતિ, હેપી એન્જનીયર્સ ડે.ની સૌ એન્જીનીયર્સને બિલ્ટ ઈન્ડિયાની શુભેચ્છાઓ.
આજે ભારત રત્ન અને દેશના મહાન સિવિલ એન્જીનીયર સર ડૉ. એમવી વિશ્વૈશ્વરૈયાનો જન્મદિવસ છે. દેશના વિકાસમાં એન્જીનીયર્સની મહત્વની ભુમિકા હોય…
Read More » -
Infrastructure
ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે: ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી પસાર થતા એક્સપ્રેસ વે પર ઈ-વ્હિકલ માટે 4 લેન હશે.
દિલ્હીથી મુંબઈ વચ્ચે નિર્માણાધીન 1350 કિ.મી. લાંબા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સમય તો બચાવશે જ સાથે જ પ્રદૂષણ પણ ઘટાડશે. 1 લાખ…
Read More » -
NEWS
વડાપ્રધાન આજે, સરદારધામ ભવન અને કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન વિડીયો કૉન્ફરન્સ દ્વારા કરશે.
અમદાવાદ:- આજે સવારે 11 કલાકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક નિર્માંણ પામેલા સરદારધામ ભવનનું ઉદ્દઘાટન…
Read More » -
NEWS
સ્ટીલની નિકાસ વધશે:વૈશ્વિક ઊંચા ભાવથી ભારતથી સ્ટીલની નિકાસ દોઢગણી વધવાની સંભાવના
ભારતની સ્ટીલ મિલો આ વર્ષે એક્સપોર્ટમાં સરેરાશ દોઢગણી વૃદ્ધિ થવાની આશા દર્શાવી રહ્યાં છે. વિશ્વભરમાં સ્ટીલની કિંમતોમાં થયેલા વધારા અને…
Read More »