-
Architects
પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળીના મંદિરનો 121 કરોડમાં કરાયો જીણોદ્ધાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ મદિરના નવા નિર્માણનું ઉદ્ઘાટન કર્યું છે અને તેમણે જણાવ્યું કે, વર્ષો પછી પાવાગઢમાં મહાકાળીના ચરણોમાં થોડો સમય વિતાવવાની…
Read More » -
Construction
આજથી શરૂ થશે અમદાવાદ-બોટાદ રેલવે ટ્રેક
નવા ટ્રેકના લીધે ટ્રાફિક પર થનારી અસરને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંડરપાસ કે ઓવરબ્રિજને લઈને કોઈ જોગવાઈ કરી…
Read More » -
Civil Engineering
સાબરમતી રેલવે સ્ટેશનનું 350 કરોડના ખર્ચે થશે રિડેવલપમેન્ટ
ગાંધીનગર કેપિટલ સ્ટેશન રિડેવલપ કર્યા બાદ હવે રેલવેએ સાબરમતી સ્ટેશનનું 350.75 કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન…
Read More » -
Big Story
Olympicની તૈયારીઓ, મણિપુર-ગોધાવી ખાતે 200 એકર જમીન પર તૈયાર કરાશે ઓલિમ્પિક વિલેજ
વર્ષ 2036માં ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં થાય તે આશા સાથે સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. બોપલ પાસે આવેલા…
Read More » -
Big Story
સરકાર 2025 સુધીમાં NH નેટવર્કને 2 લાખ કિલોમીટર સુધી વિસ્તારવા તરફ કામ કરી રહી છે: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કને 2 લાખ…
Read More » -
Government
બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની “સમયમર્યાદા” જ હટાવી દેવાઈ
ખેડૂતોની જમીનમાં બિનખેતી-NAમાં રૂપાંતરણને તબક્કે કલેક્ટરો દ્વારા અપાતા પરવાનગી હૂકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ની શરતને જ હટાવી દેવામાં આવી છે. મહેસૂલ…
Read More » -
Government
Ahmedabad Metro: ઓગસ્ટના અંત સુધીમાં દોડતી થશે, ઉદ્ઘઘાટનની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
2015માં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ (Ahmedabad Metro Project)ના ફેઝ 1નું કામ શરૂ થયું હતું અને 2020 સુધીમાં પૂરું થઈ જવાનું હતું.…
Read More » -
NEWS
રાયસણનો 80 મી.નો રસ્તો હવે ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે નહીં ઓળખાય
રાજકારણમાં ક્યારે કોના પાસા સવળા પડે અને તકનો લાભ લેવા જતાં ક્યારે ભોગ બનવું પડે, એ કહેવાય નહીં! મૅયર હિતેષ…
Read More » -
Civil Engineering
IRB ઈન્ફ્રાની સિદ્ધિ: 2021-22 નાણાંકીય વર્ષમાં ઉત્તર પ્રદેશમાં 6538 કરોડના પ્રોજેક્ટ મળ્યા
IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડે ગુરુવારે જણાવ્યું હતું કે તેની વિશેષ હેતુ વાહન અને સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેરઠ બુદૌન એક્સપ્રેસવે પ્રાઇવેટ…
Read More » -
Architects
વડાપ્રધાનના હસ્તે 18મી જૂને વડોદરાથી સુરત-ઉધના રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું થશે ખાતમુહૂર્ત
આગામી 18મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવી રહ્યા છે. ત્યારે વડોદરાના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સુરત અને ઉધના…
Read More »