PROJECTS
-
નવા સંસદભવનની એન્જિનીયરીંગ-આર્કિટેક્ચરીની ઝાંખી
નવું સંસદભવન ખાસ કરીને, વધુ સ્પેસ, ભૂકંપ પ્રૂફ સહિત ઝેડ પ્લસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીઝાઈન કરવામાં આવ્યું છે. તેમ જ…
Read More » -
વડાપ્રધાન મોદી આવતીકાલે કરશે નવા સંસદભવનનું ઉદ્ઘઘાટન, નવું સંસદભવન બનશે નવિન અને આત્મનિર્ભર ભારતનું સાક્ષી
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદભવનનું ઉદ્દઘાટન કરશે. સાથે સાથે લોકસભા સ્પીકરની બેઠક નજીક ભારતની પરંપરા અને ધરોધર સમા રાજદંડ(સેંગોલની…
Read More » -
આજે સુરતના કડોદરામાં,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કડોદરા અંડરપાસ બ્રિજનું કરશે લોકાર્પણ
આજે સુરતના કડોદરા ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત 935 મીટર લંબાઈ ધરાવતો કડોદરા અંડરપાસ બ્રિજનું લોકાર્પણ ગુજરાતના…
Read More » -
આવતીકાલે સુરતના કડોદરામાં,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કડોદરા અંડરપાસ બ્રિજનું કરશે લોકાર્પણ
આવતીકાલે સુરતના કડોદરા ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત 935 મીટર લંબાઈ ધરાવતો કડોદરા અંડરપાસ બ્રિજનું લોકાર્પણ…
Read More » -
100 કલાકમાં 100 લેન કિ.મી.થી વધુ બિટ્યુમિનસ કોંક્રિટ નાખીને રોડ ઈન્ફ્રા.માં ઈતિહાસ સર્જો, નિતીન ગડકરીએ રોડ કંપનીઓને પાઠવ્યા અભિનંદન
ઉત્તરાખંડમાં 1426 કિમીની લંબાઈ ધરાવતો નેશનલ હાઈવે-34, જે ગંગોત્રીને મધ્યપ્રદેશના લખનાડોન સાથે જોડે છે. 1426 કિ.મીના નેશનલ હાઈવે પૈકી 118…
Read More » -
કેન્દ્રીય મંત્રી અમિત શાહે, નારણપુરામાં જિમ્નેશિયમ અને પુસ્તકાલયનું ઉદ્દઘાટન કર્યુ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે નારણપુરા વિસ્તારમાં એક આધુનિક જિમ્નેશિયમ અને પુસ્તકાલયનું ઉદ્દઘાટન કર્યુ હતું. ઉલ્લેખનીય છે…
Read More » -
વડાપ્રધાન મોદી 28 મે-2023ના રોજ નવનિર્મિત સંસદભવનનું કરશે ઉદ્દઘાટન, નવું સંસદભવન બનશે ન્યૂ ઈન્ડિયાનું સાક્ષી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે-2023ના રોજ નવનિર્મિત સંસદભવનનું ઉદ્ધઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ અને…
Read More » -
કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં વિકાસના કામોનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સ્ટેટ કેપિટલ ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. અમિત…
Read More » -
DRAને ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ મેનેજમેન્ટ બદલ નિતીન ગડકરીના હસ્તે એસોચેમનો એવોર્ડ એનાયત કરાયો.
ભારતની નામાંકિત ઈન્ફ્રા. કંપની દિનેશચંદ્ર આર.અગ્રવાલ પ્રાઈવેટ લિમિટેડને પૂનાથી ઔરાંગાબાદ નેશનલ હાઈવે-222 અંતર્ગત નિર્માણ પામેલા સક્કર ચોકથી એસ.બી. ચોક સુધીના…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે સુરતમાં 118 કરોડના બ્રિજનું કરશે લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે સુરત મહાનગરપાલિકા દ્વારા 118 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વેડ અને વરિયાવને જોડતો બ્રિજનું લોકાર્પણ કરશે.…
Read More »