PROJECTS
-
ગુજરાતમાં ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસના ચેપ્ટરનો શુભારંભ, એસ.બી. વસાવાની ચેરમેન પદે નિમણૂંક.
રાષ્ટ્રીય કક્ષાએ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે ટેકનિક જ્ઞાન અને જાગૃતિ લાવનાર ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસે, તાજેતરમાં ગુજરાત સેન્ટ્રલ ચેપ્ટરનો શુભારંભ કર્યો…
Read More » -
અમદાવાદના શીલજમાં 7.50 કરોડના ખર્ચે બનાવાશે, આરોગ્ય વન, એક વર્ષમાં થશે તૈયાર.
અમદાવાદના શીલજ વિસ્તારમાં કેવડિયામાં તૈયાર થયેલા વનને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પોરેશને પણ “આરોગ્ય વન” તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. શીલજ…
Read More » -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ગોતાથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીનો એલિવેટેડ બ્રીજનું કર્યું લોકાર્પણ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતાથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. 170…
Read More » -
ગુજરાતના શહેરોમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને જમીન-પ્લોટ ફાળવવાનું બંધ થશે.
રાજ્યમાં પહેલીવાર આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને 156 નગરપાલિકાઓના ડેવલોપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ યોજનાઓમાં કેમિકલ પ્લાન્ટ માટેની જોગવાઈઓને દૂર કરવા…
Read More » -
પાલડીના જલારામ મંદિર અંડરપાસનું 50 ટકા કામ પૂરું થઈ ગયું, હવે ડિઝાઈન બદલવા નેતાઓની માગણી.
જલારામ મંદિર પાસેના અંડરબ્રિજનું ગુજરાત મેટ્રોએ ફેબ્રુઆરી 2020 બાદ કામ શરૂ કર્યું હતું. 20 મહિનાથી અંડરબ્રિજનું મંજૂર થયેલી ડિઝાઈન પ્રમાણે…
Read More » -
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે, ભાવનગરમાં 1088 EWS મકાનોનું લોકાર્પણ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે, ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 1088 EWS મકાનોનું લોકાર્પણ કરાયું હતું. રાષ્ટ્રપતિશ્રીએ પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને…
Read More » -
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતમાં EWS હાઉસિંગ સ્કીમનું ઉદ્દઘાટન કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS હાઉસિંગ સ્કીમનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ, ભાવનગરના તલગાજરા સ્થિત આવેલા સંત…
Read More » -
ઉત્તર પ્રદેશમાં PSP PROJECTS LTD. નિર્માંણ કરશે, 7 મેડિકલ કોલેજ અને 1 મેડિકલ યુનિવર્સીટી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે, ઉત્તરપ્રદેશના વારણસીમાં આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો હતો. કેન્દ્ર સરકાર આ મિશન અંતર્ગત સમગ્ર…
Read More » -
ગુજરાતમાં આગામી બે વર્ષમાં 8 નવી મેડિકલ કોલેજો નિર્માંણ પામશે.
ગુજરાત સરકાર આગામી બે વર્ષમાં રાજ્યમાં આઠ નવી મેડિકલ કોલેજો નિર્માંણ કરવા માટે આયોજન કરી રહી છે. ગુજરાત સરકારના સ્વાસ્થ્ય…
Read More » -
31 ઓક્ટોબરે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું થશે લોકાર્પણ.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ 31 ઓક્ટોબર-2021 એટલે કે, લોહપુરુષ સરદાર પટેલની જન્મ જયંતીના દિવસે સાંજે ચાર…
Read More »