Government
-
ત્રણ ટર્મિનલના અપગ્રેડેશન કરવા ઉપરાંત વાસણા ખાતે 698 કરોડના ખર્ચે સુએજ પ્લાન્ટ બનાવાશે
અમદાવાદમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન પ્રોજેકટ માટે વિશ્વ બેંક તરફથી મળનારી લોન પૈકી વાસણા ખાતે હયાત ત્રણ ટર્મિનલના અપગ્રેડેશન ઉપરાંત…
Read More » -
બુલેટ ટ્રેનના રૂટમાં સૌપ્રથમ 1 કિમીનો વાયાડક્ટ તૈયાર
સુરત-નવસારી વચ્ચે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ 1 કિલોમીટર લાંબો વાયડક્ટ (ઊંચો બ્રિજ કે જેના પર ટ્રેક બિછાવાશે) પૂર્ણ…
Read More » -
રાજેન્દ્ર ત્રિવેદીનું મહેસૂલ અને પૂર્ણેશ મોદીનો માર્ગ-મકાન વિભાગ છીનવાયો
ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં 2 મોટા ફેરફાર, રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી હર્ષ સંઘવીને સોંપાયો, પૂર્ણેશ મોદીનું માર્ગ-મકાન મંત્રાલય જગદીશ…
Read More » -
ગુજરાતને મળશે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી- પીયુષ ગોયલ
આજરોજ ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ગુજરાતને…
Read More » -
કેન્દ્રીય રોડ અને હાઈવે મંત્રાલયની ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ, ‘code of integrity’નો ભંગ કરવા બદલ બ્લેકલિસ્ટ કરવા અપાયો નિર્દેશ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે સ્પષ્ટતા કરી હતી તેના થોડા દિવસો પછી, હાઇવે મંત્રાલયે તેની તમામ એજન્સીઓને ‘code of…
Read More » -
શિલજ અને ભાડજ વચ્ચે આવેલું નાંદોલી ગામને અમદાવાદ કોર્પોરેશનમાં સમાવેશ કરાશે
હજુ બે વર્ષ અગાઉ જ અમદાવાદની હદ વધારવાને મંજૂરી મળી હતી. હવે ફરીથી અમદાવાદનો એરિયા વિસ્તારવામાં આવશે અને તેમાં એક…
Read More » -
NHAI એ તામીલનાડુમાં NH-209 ના પોલાચી થી કોઈમ્બતુર સુધી 27 કિમી લાંબા રસ્તાનું 414 કરોડ રૂપિયાના ખર્ચે કર્યું નિર્માંણ- નિતીન ગડકરી
NHAI એ તામીલનાડુમાં NH-209 ના પોલાચી થી કોઈમ્બતુર વિભાગનો અમલ કર્યો અને જૂન 2020 થી કાર્યરત છે. 414 કરોડ રૂપિયાના…
Read More » -
મહેસૂલ વિભાગની મંજૂરી: રાજ્યનાં વધુ 12520 ગામોમાં ડ્રોન થકી મિલકતોનો સરવે – માપણી થશે
રાજ્યના વધુ 12520 ગામોમાં આવેલી જમીન- મકાન સહિતની મિલકતોનો ડ્રોન મારફતે સર્વે અને માપણી કરીને તેના આધારે મિલકત માલિકોને પ્રોપર્ટી…
Read More » -
ગુજરાતનો સી-પ્લેન પ્રોજેક્ટ વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી શરૂ થઈ શકે છે: અધિકારી
2017ની ગુજરાતની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરાયેલ સી-પ્લેન પ્રોજેક્ટને સ્થગિત કર્યાના એક વર્ષ કરતાં પણ વધુ સમય…
Read More » -
ઉત્તરપ્રદેશ આગામી પાંચ વર્ષમાં 20 સોલર સિટી વિકસાવશે
લખનૌ ઉત્તર પ્રદેશની સૂચિત સૌર ઉર્જા નીતિ-2022 અન્ય બાબતોની સાથે 2026-27 સુધીમાં 16,000 મેગાવોટ રિન્યુએબલ પાવરના ઉત્પાદનના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પહોંચી…
Read More »