Government
-
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં થયેલી રોકાણ જાહેરાતો પર એક નજર
10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળનું પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કર્યુ…
Read More » -
વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં આજે 3 વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્દઘાટન
વાયબ્રન્ટ ગુજરાતના પૂર્વ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર પહોચશે. જ્યાં તેઓ વિશ્વભરમાંથી આવેલા ગ્લોબલ લીડર્સ અને વિવિધ…
Read More » -
ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્વ જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.
હિન્દુ નાગર છૈલી પરંપરા મુજબ 2.7 એકર જમીનમાં નિર્માણ પામ્યું છે શ્રીરામ મંદિર મંદિરની લંબાઈ પૂર્વથી પશ્વિમ સુધી 380 ફૂટ…
Read More » -
હાલના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને R & B Dept. માં પરત લાવવાની સંભાવના
ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને ફરી ગુજરાત સરકારના મહત્વના રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટમાં પાછા ફરે તેવી સંભાવના સેવાઈ…
Read More » -
14 ફેબ્રુઆરીએ દુબઈમાં થશે સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન,18 ફેબ્રુ.ના રોજ જનરલ પબ્લિક માટે ખૂલ્લું મુકાશે
વિશ્વભરમાં હિન્દુ મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવાના હેતુસર BAPS સંસ્થાએ ગુજરાત સહિત દેશભરમાં હજારો મંદિરો નિર્માણ કર્યા છે. એક…
Read More » -
વડાપ્રધાન મોદી 14 ફેબ્રુઆરી કરશે, દુબઈ સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન, મોટીસંખ્યા હાજર રહેશે હરિભક્તો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14ફેબ્રુઆરી-2024માં અબુ ધાબીમાં મધ્ય પૂર્વના પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનું ઉદ્ઘાટન કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, જે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક પરમ પૂજ્ય સહજાનંદ સ્વામીની અસીમ કૃપા અને પૂજય પ્રમુખ સ્વામીની અથાક મહેનત સાથે પૂજ્ય મહંત સ્વામીના…
Read More » -
રાજધાની દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠક પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા રાજધાની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોચ્યા હતા.…
Read More » -
દસ્તાવેજની નોંધણી માટે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં, સાક્ષીઓને લાવવાની પ્રથા હવે બંધ થશે
દસ્તાવેજની નોંધણી માટે મહેસૂલ વિભાગની સબ-સ્જીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની પ્રક્રિયામાં બે સાક્ષીઓને હાજર રાખવામાં આવે છે, તેની હવે આગામી સમયમાં જરુર પડશે…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે SDBનું ઉદ્દઘાટન, જાણો પીએસપી પ્રોજેક્ટ લિમિડેટના અદ્દભૂત નિર્માણકાર્યની એક ઝલક.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે. તેની સાથે સુરતની સૂરત વિશ્વભરના ડાયમંડ માર્કેટમાં શાઈનિંગ મારશે. ત્યારે જાણો…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે SDBનું કરશે ઉદ્દઘાટન,હીરા ઉદ્યોગને મળશે ગ્લોબલી બુસ્ટ અપ
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે. અને વિશ્વભરમાં હીરાનો વેપાર માટે કેન્દ્ર સમા સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસિસ,…
Read More »