Urban Development
-
પુણે મેટ્રો: ભારતનું સૌથી ઊંડું ભૂગર્ભ સ્ટેશન માર્ચ 2023થી કાર્યરત થશે
પૂણેમાં ભારતની સૌથી ઊંડી ભૂગર્ભ મેટ્રો લાઇન, જે જમીનની સપાટીથી 33 મીટર ઊંડી છે તે તૈયાર થઈ રહી છે. આ…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૨૩૯ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
અમદાવાદ મહાનગરમાં ડ્રેનેજ, હાઉસિંગ, સુએજ, વોટર ડિસ્ટ્રીબ્યૂશન, ઓવરબ્રિજ સહિતના રૂ. ૨૩૯ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.…
Read More » -
ગુજરાતમાં પ્રથમવાર દસ હજાર ટન સ્ટીલ સ્લેગ દ્વારા કિમથી એના ગામ સુધી 37 કિમીનો રોડ બનાવાશે
કિમથી એના ગામ સુધી 36.93 કિલોમીટરમાં સ્ટિલ સ્લેગનો રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટીલ સ્લેગમાંથી બનેલો આ રોડ રાજ્યનો…
Read More » -
નવું ગાંધી સ્મૃતિ ઓડિટોરિયમ હેરિટેજ થીમ પર થશે તૈયાર
પાલિકા સંચાલિત 41 વર્ષ જુના નાનપુરાના ગાંધી સ્મૃતિ ભવનને ઉતારી પડાયું છે. હવે હેરિટેજ થીમ પર નવું ઓડિટોરિયમ બનાવવા પાલિકાએ…
Read More » -
મોડર્ન બોક્સ સ્ટાઇલ અને ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ પર થશે તૈયાર અમદાવાદની ક્લબો
શીલજ સર્કલથી માત્ર 20 મિનિટના અંતરે નવી કર્ણાવતી, સ્પોર્ટ્સ અને રાજપથ ક્લબનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નવા ક્લબમાં કઈ-કઈ…
Read More » -
મકાન ખરીદનાર અંડર કંસ્ટ્રક્શનને બદલે વધુ પસંદ કરે છે રેડી પઝેશન ઘર
સ્ટીલ અને સિમેન્ટ સહિતનાં રો-મટીરિયલ્સના ભાવ વધવાને કારણે બિલ્ડર્સ અને ડેવલપર્સે એપ્રિલ મહિનાથી પ્રોપર્ટીના ભાવમાં 20% સુધીનો વધારો કર્યો છે.…
Read More » -
એસ્ટોલ પ્રોજેક્ટનું 10મી જૂને PM લોકાર્પણ કરશે, વલસાડના પર્વતીય વિસ્તારોમાં 200 માળ જેટલી ઉંચાઈએ પાણી પહોંચાડવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત લેશે અને પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટા…
Read More » -
105 કલાક, 33 મીનિટમાં 75 કિ.મીનો રોડ નિર્માણ કરીને, ભારત સરકારની NHAI એ સર્જયો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયની નોડલ એજન્સી નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા(NHAI) એ 105 કલાક અને 33 મિનીટમાં અમરાવતીથી…
Read More » -
PM મોદી 10મી જૂને અમદાવાદમાં બનેલ ઇન-સ્પેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન મોદી આગામી તારીખ 10 જૂને અમદાવાદના બોપલ ખાતે આવેલા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના મુખ્યાલયનું ઉદઘાટન…
Read More » -
આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પટના અને હાજીપુર, બિહારમાં 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સની નિમણૂક કરી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
સુગમ વાહનવ્યવહાર માટે રસ્તાઓ અને પુલોની જરૂરિયાતને સમજીને, આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પટના અને હાજીપુર, બિહારમાં 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ…
Read More »