Urban Development
-
રાજ્યનો પ્રથમ મલ્ટીલેયર અને સુરતનો 117મો બ્રિજ સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકાયો
સુરતના સહારા દરવાજા પર બનેલા ગુજરાતનો પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફલાય ઓવરબ્રિજનું આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ…
Read More » -
સુરત: ઓલપાડમાં 11.90 કરોડના ખર્ચે બનશે બ્રિજ અને રસ્તો
ઓલપાડ-સરસ સ્ટેટ હાઇવેને અડીને ઓરમા ગામ નજીકથી ઓલપાડ ખુંટાઈ માતાજી મંદિર તરફ જતા ઓલપાડ-હાથીસાને જોડતો નવો રોડ બનાવવા રાજ્ય સરકાર…
Read More » -
નારણપુરામાં મીટિંગ: રિડેવલપમેન્ટમાં જતી જૂની સોસાયટીના સભ્યોને 40% વધુ એરિયા આપવા માંગ
નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદાજે 80 સોસાયટીના 400થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. રવિવારે યોજાયેલી મીટિંગમાં સભ્યોએ રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં…
Read More » -
પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળીના મંદિરનો 121 કરોડમાં કરાયો જીણોદ્ધાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ મદિરના નવા નિર્માણનું ઉદ્ઘાટન કર્યું છે અને તેમણે જણાવ્યું કે, વર્ષો પછી પાવાગઢમાં મહાકાળીના ચરણોમાં થોડો સમય વિતાવવાની…
Read More » -
આજથી શરૂ થશે અમદાવાદ-બોટાદ રેલવે ટ્રેક
નવા ટ્રેકના લીધે ટ્રાફિક પર થનારી અસરને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંડરપાસ કે ઓવરબ્રિજને લઈને કોઈ જોગવાઈ કરી…
Read More » -
સાબરમતી રેલવે સ્ટેશનનું 350 કરોડના ખર્ચે થશે રિડેવલપમેન્ટ
ગાંધીનગર કેપિટલ સ્ટેશન રિડેવલપ કર્યા બાદ હવે રેલવેએ સાબરમતી સ્ટેશનનું 350.75 કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન…
Read More » -
Olympicની તૈયારીઓ, મણિપુર-ગોધાવી ખાતે 200 એકર જમીન પર તૈયાર કરાશે ઓલિમ્પિક વિલેજ
વર્ષ 2036માં ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં થાય તે આશા સાથે સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. બોપલ પાસે આવેલા…
Read More » -
સરકાર 2025 સુધીમાં NH નેટવર્કને 2 લાખ કિલોમીટર સુધી વિસ્તારવા તરફ કામ કરી રહી છે: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કને 2 લાખ…
Read More » -
બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની “સમયમર્યાદા” જ હટાવી દેવાઈ
ખેડૂતોની જમીનમાં બિનખેતી-NAમાં રૂપાંતરણને તબક્કે કલેક્ટરો દ્વારા અપાતા પરવાનગી હૂકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ની શરતને જ હટાવી દેવામાં આવી છે. મહેસૂલ…
Read More » -
Ahmedabad Metro: ઓગસ્ટના અંત સુધીમાં દોડતી થશે, ઉદ્ઘઘાટનની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
2015માં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ (Ahmedabad Metro Project)ના ફેઝ 1નું કામ શરૂ થયું હતું અને 2020 સુધીમાં પૂરું થઈ જવાનું હતું.…
Read More »