Urban Development
-
19,000 કરોડમાં ગૌતમ અદાણી હજીરા પોર્ટનું 6 ગણું વિસ્તરણ કરશે
અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ) ની પેટાકંપની અદાણી હજીરા પોર્ટ લિમિટેડ (AHPL) એ સુરત નજીક હજીરા પોર્ટના વિસ્તારને તેના…
Read More » -
ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનું 15 જુલાઈના રોજ PM મોદીના હસ્તે થશે ઉદ્ધાટન
એક વર્ષના ટ્રાયલ અને ડ્રાય રન પછી અને શ્રેણીબદ્ધ મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી, દેશનું પ્રથમ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)…
Read More » -
PM મોદીએ વારાણસીમાં કર્યું અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, અને શિલાન્યાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીના સિગ્રાના ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમમાં રૂ. 1800 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ…
Read More » -
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના ખર્ચે મંજૂરી- નિતીન ગડકરી
ઉત્તર પ્રદેશમાં બુદ્ધના પરિનિર્વાણ સ્થળ કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના બજેટ સાથે મંજૂરી આપવામાં આવી…
Read More » -
ઓગસ્ટથી અમદાવાદમાં મેટ્રો દોડતી થઈ જશે
20 વર્ષ સુધી લંબાયા બાદ આખરે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ સાકાર થતો દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનાથી મેટ્રો દોડતી થઈ…
Read More » -
NH-144ના જમ્મુ-અખનૂર સેક્શનને 4-લેનમાં અપગ્રેડેશન માટેના પ્રોજેક્ટને કુલ રૂ. 1337.51 કરોડના ખર્ચે મંજૂરી- નીતિન ગડકરી
NH-144ના જમ્મુ-અખનૂર સેક્શનના પેવ્ડ શોલ્ડર સાથે 4-લેનમાં અપગ્રેડેશન માટેના પ્રોજેક્ટને કુલ રૂ. 1337.51 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે આ…
Read More » -
H1CY22 રેસિડેન્શિયલ યુનિટનું વેચાણ 8 મહાનગરોમાં 9-વર્ષના ઉચ્ચ સ્તરે: નાઈટ ફ્રેન્ક
રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમતો સમયાંતરે વધી રહી હોવા છતાં વેચાણમાં વધારો થયો છે. નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર, તમામ બજારોમાં દર વર્ષે…
Read More » -
બુલેટ ટ્રેનનું કામ ફાસ્ટ ટ્રેક પર, અમદાવાદ ‘વર્લ્ડ ક્લાસ’ સ્ટેશન બનશે- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર અશ્વિનિ વૈષ્ણવે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં હવે નવી સરકાર બની છે. જેથી બુલેટ ટ્રેનના…
Read More » -
Cidco, AAI ટૂંક સમયમાં નવી મુંબઈ એરપોર્ટ નજીક રિયલ્ટી પ્રોજેક્ટ માટે ઊંચાઈની મર્યાદા નક્કી કરશે
મહારાષ્ટ્ર સરકારની ટાઉન પ્લાનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓથોરિટી અને એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (AAI) ટૂંક સમયમાં સૂચિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ…
Read More » -
કતારગામ રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર 63 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનશે
કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર ટ્રાફિક સમસ્યાને પગલે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય બજેટમાં લેવાયો હતો. જે અંતર્ગત…
Read More »