Urban Development
-
રેલવેએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસની પ્રસ્તાવિત ડિઝાઇન શેર કરી
રેલ્વે મંત્રાલયે શનિવારે પ્રસ્તાવિત ભાવિ, ગુંબજ આકારની, કાચની ઇમારત – પુનઃવિકસિત નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના ફોટા ટ્વિટર પર શેર કર્યા,…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે. ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન…
Read More » -
PM મોદીએ કર્ણાટકના મેંગલુરુમાં 3800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કેરળ અને કર્ણાટકની તેમની બે દિવસીય મુલાકાતે છે. કેરળમાં ભારતના પ્રથમ સ્વદેશી જહાજ INS વિક્રાંતને લોન્ચ…
Read More » -
PM નરેન્દ્ર મોદીએ કેરળમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતીય રેલ્વે અને કોચી મેટ્રો સહિતની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને કેરળમાં ત્રણ રેલ્વે સ્ટેશનોના…
Read More » -
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ: ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન PM મોદી કરે તેવી શક્યતા
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસરમાં રૂ.1400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓક્ટોબર સુધીમાં પહેલું પ્લેન ઊડી જશે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું…
Read More » -
ગુજરાતના ઉદ્યોગોને કાશ્મીરમાં મળ્યો અઢળક બિઝનેસઃ રૂ. 550 કરોડનું રોકાણ કરશે
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદ અહીં જુદા જુદા બિઝનેસની તકમાં ભારે વધારો થયો છે. ગુજરાત સ્થિત…
Read More » -
2023માં અમદાવાદમાં યોજાશે અર્બન-20 સમિટ, હોસ્ટ કરનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર
ઈન્ડોનેશિયાના જાકાર્તા શહેરમાં 27થી 29 ઓગસ્ટ દરમિયાન બે દિવસીય U20 (અર્બન-20) સમિટ મળી હતી. જેમાં આગામી 2023 વર્ષમાં યોજાનારી U20…
Read More » -
ચૂંટણી પૂર્વે તાપી રિવરફ્રંટ-વહીવટીભવન સહિતના 4500 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરી દેવાશે
વિધાનસભાની ચૂંટણી પૂર્વેના બે મહિનામાં મહાનગર પાલિકાના રૂા.4500 કરોડથી મહત્વના પ્રોજેકટોનું લોકાર્પણ અને ખાતમૂર્હર્ત કરવાનું આયોજન છે. જેમાં સ્માર્ટ સિટી…
Read More » -
કેપી એનર્જી આદિત્ય બિરલા ગ્રુપ માટે રૂ. 222 કરોડના વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવશે
કેપી એનર્જીએ આદિત્ય બિરલા ગ્રૂપ માટે વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે રૂ. 222 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. “આદિત્ય બિરલા ગ્રૂપ…
Read More » -
PM મોદી કોચી મેટ્રો ફેઝ 2 નો શિલાન્યાસ કરશે, 1 સપ્ટેમ્બરે ફેઝ-1 Aનું ઉદ્ઘાટન કરશે
કોચી મેટ્રો રેલ લિમિટેડ (KMRL) એ બુધવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે…
Read More »