NEWS
-
વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મારૂતિ સુઝુકીને ભારતમાં આવ્યાને 40 વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે મારૂતિ સુઝુકીએ આજે 28 ઓગસ્ટના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં…
Read More » -
નવી સંસદનું મુખ્ય માળખાનું કામ પૂર્ણ થયું, કામ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે: ટાટા પ્રોજેક્ટ્સના સીઈઓ
ટાટા પ્રોજેક્ટ્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વિનાયક પાઈએ રવિવારે જણાવ્યું હતું કે નવી સંસદ ભવનનું મુખ્ય માળખું પૂર્ણ થઈ ગયું…
Read More » -
નોઈડા ટ્વીન ટાવર: 700 કિલો વિસ્ફોટકોથી 32 અને 29 માળના ટાવરને તોડી પાડવામાં આવ્યા
નોઈડાના સેક્ટર 93માં બનેલા સુપરટેકના ગેરકાયદે ટ્વીન ટાવરને બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવ્યા હતા. 100 મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા…
Read More » -
મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ દુબઈનું અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યું
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ દુબઈમાં અત્યાર સુધીનું સૌથી મોંઘુ ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટનું…
Read More » -
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
આજે સ્ટેટ કેપિટલ ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેશન હૉલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મારૂતિ સુઝુકીની ઈલેક્ટ્રીક કારનું મેન્યુંફેક્ચરીંગ માટે ગુજરાતના બેચરાજીના…
Read More » -
હાઉસિંગ સોસાયટીઓના બાકી ઓડિટ માટે ત્રણ માસનો ઓડિટ કેમ્પ યોજાશે
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હજારો હાઉસિંગ સોસાયટીઓ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ એવી છે જેનું ઓડિટ વર્ષોથી બાકી છે. આવી સોસાયટીઓનું…
Read More » -
વડોદરામાં બુલેટ ટ્રેનના 200માંથી 5 ટેસ્ટિંગ પિલર 20 દિવસમાં બનાવાશે
શહેરમાં બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશનના કામના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા પ્લેટફોર્મ નંબર 7ની…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ત્યારે ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં…
Read More » -
ગૃહમંત્રી અમિત શાહે વડસરમાં જેડવા તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું
ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જેડવા તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરાયું, જે દરમિયાન…
Read More » -
કચ્છના ભૂજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા સ્મૃતિવનના લોકાર્પણના અવકાશી દ્રશ્યની એક ઝાંખી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના માધાપરમાં આવેલા ભૂજિયા ડુંગર પર નિર્માંણ પામેલા સ્મૃતિવનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે…
Read More »