NEWS
-
હવે ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન અને વિશ્વની ત્રીજી ઈકોનોમી બનશે- વડાપ્રધાન મોદીની ગેરંટી
આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશની…
Read More » -
બુધવારે સવારે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં વાયબ્રન્ટ ગુજરાતના 20વર્ષ પૂર્ણોહૂતિ કાર્યક્રમમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. જેને લઈને અમદાવાદના સાયન્સ સિટીમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર,…
Read More » -
ધોલેરા સર રોકાણકારોને પોસાય તેવું રોકાણનું ઉત્તમ સ્થળ-વિજય નહેરા, એમડી, ધોલેરા સર
નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત ધોલેરા સર અંગેના વેબિનારમાં રજૂ કરેલી કેટલીક વાતોને ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી કોર્પોરેશનના…
Read More » -
જૂના-જર્જરિત બ્રિજોનું સરકારે AI જેવી ટેક્નોલોજીથી અગાઉથી નિરીક્ષણ કરાવીને, પ્રજા હિતમાં કામ કરવું જરુરી- દર્શકોનાં મંતવ્યાં
ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ પાસે આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ ઉપરથી ડમ્પર પસાર થતાની સાથે જ બ્રિજ તૂટી પડ્યો હતો.અને ડમ્પરની સાથે…
Read More » -
ગુજરાતની અનંતા પ્રોકોને રાજસ્થાનમાં‘H Shape’માં ROBનું નિર્માણ કર્યુ,આવતીકાલે લોકાર્પણ થશે.
રાજસ્થાનના જોધપુરમાંથી પ્રસાર થતો જયપુર-જોધપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ‘H Shape’ આકારિત આરટીઓ રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું નિર્માણ ગુજરાતના અમદાવાદની…
Read More » -
સાણંદ GIDC માં મુખ્યમંત્રીએ,માઈક્રોન કંપનીના એસેમ્બલી-ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુર્હૂત કર્યુ
સાણંદ જીઆઈડીસી ખાતે માઈક્રોન(મોબાઈલ ચીપ મેન્યુફેક્ચરીંગ કંપની) એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનો ખાતમુર્હૂત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈટી અને રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંત રાજપૂત સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ધોલેરા સરમાં સેમિકન્ડર કંપનીએ કરેલા રોકાણ બાદ, માઈક્રોન કંપનીએ…
Read More » -
આજે શિવનગરી કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુર્હૂત
કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમા બાબા વિશ્વનાથ મહાદેવની નગરી કાશીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણનું ખાતમુર્હૂત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ભારતમાં…
Read More » -
અમે તમારી સાથે જ છીએ, ગુણવત્તાસભર કામ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરો- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના માળખાકીય વિકાસના પાયા સમા ગુજરાતભરના કોન્ટ્રાક્ટર્સના ટેન્ડરીંગ અને તેના ભાવ સહિત કેટલાક પડતર પ્રશ્નોને મુદ્દે કોન્ટ્રાક્ટર્સ કોઈપણ સરકારી ટેન્ડર…
Read More » -
આજે નવ ભારતના શિલ્પીકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ, ‘Yashobhoomi’ convention centre’ નું કરશે ઉદ્દઘાટન
આજે નવ ભારતના શિલ્પીકાર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મ દિવસ છે. ત્યારે મોદી તેમના જન્મદિવસ પર સવારે 11:30 કલાકે, દિલ્હીના…
Read More » -
યુપીમાં 2 જ દિવસમાં બે દુર્ઘટનામાં 13 લોકોનાં મોત, લિફ્ટ તૂટતા 8 મજૂરના મોત, મકાન ધરાશાયી થતાં 5નાં મોત
ઉત્તરપ્રદેશમાં 2 દિવસમાં બે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં કુલ 13 લોકોનાં મોત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગ્રેટર નોઇડામાં…
Read More »