NEWS
-
સુરત ડાયમંડ બુર્સ ધમધમતુ થતાં 1.50 લાખ કરોડનો ડાયમંડનો એક્સપોર્ટ રૂ. 2.50 લાખ કરોડ થશે
બાંધકામ એટલું મોટું કે 22 કિમીનો ચકરાવો થાય,ઉદ્યોગકારો મુંબઇથી સુરત આવશે9 પૈકી 7 બિલ્ડિંગનું ફ્રેમ વર્ક પૂરું, પંચ તત્વ પર…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખંડિતાના આર્કીટેક્ટ સરદારને અર્પી શ્રદ્ધાંજલી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. જેનો આજે બીજો દિવસ છે. આજે નર્મદાના કેવડિયા કોલોની ખાતે, અખંડિતા અને…
Read More » -
વડાપ્રધાન મોદીએ કેવડિયા કોલોની ખાતે એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક અને આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે…
Read More » -
કેશુ બાપાને અને ગુજરાતની સંગીત બેલડી બંધુને, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ટોચના નેતા કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન…
Read More » -
વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, સીએમ રૂપાણી અને રાજ્યપાલે સ્વાગત કર્યું, કેશુભાઈ અને નરેશ કનોડિયાના પરિવારજનોને મળશે.
કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ…
Read More » -
PM આજે સવારે સીધા ગાંધીનગર આવી કેશુભાઈના પરિવારજનોને મળશે, બપોરે કેવડિયા જવા રવાના થશે.
કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા…
Read More » -
મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ: સરકારે, 25000 કરોડનું કામ લાર્સન એન્ડ ટુર્બોને સોપ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામના એક હિસ્સોનું લાર્સન એન્ડ ટુર્બોને સોપવામાં આવ્યું છે. કુલ 1.08 લાખ…
Read More » -
NHAIમાં ભ્રષ્ટ માણસો સામે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની લાલ આંખ
મહારાષ્ટ્રના નાગપુરમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના બિલ્ડિંગના અનાવરણ પ્રસંગે, કેન્દ્રીય રોડ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ NHAI ની કામગીરીથી…
Read More » -
ગાંધી સ્મૃતિ રેલ્વે સ્ટેશન, જી. નવસારી નજીક ગુજરાતનો પ્રથમ Bow-String-Girder બ્રીજ બન્યો
દક્ષિણ ગુજરાતના નવસારીથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા ગાંધી સ્મૃતિ રેલ્વે સ્ટેશન ખાતે ગુજરાતનો પ્રથમ Bow-String-Girder ફોર લેન બ્રીજ બન્યો છે.…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર વિરોધી કંસ્ટ્રક્શન ક્ષેત્રની કાલ્પનિક કહાની
નવી દિલ્હી ખાતે મંગળવારે, વિજીલન્સ એન્ડ એન્ટી કરપ્શન પર આયોજિત નેશનલ કૉન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરતાં દરમિયાન…
Read More »