NEWS
-
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી કરશે, હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું લોકાર્પણ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11:00 કલાકે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હજીરા ખાતે રો–પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન અને હજીરા–ઘોઘા રો રો ફેરી…
Read More » -
આજથી, અદાણી ગ્રુપ કરશે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન- AAI
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના સંચાલનની જવાબદારી ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપને સોપી છે. 1937માં સ્થાપયેલા સરદાર વલ્લભભાઈ…
Read More » -
હજીરા-ઘોઘા રો-પ્રેક્સ ફેરી સર્વિસની એક ઝલક, આવતીકાલે વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સથી કરશે લોકાર્પણ.
આવતીકાલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા હજીરા-ઘોઘા રો પ્રેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે. જેની સાથે જ ગુજરાતમાં વોટરવેસ્ ટ્રાન્સપોર્ટેશનના…
Read More » -
યુપીના ગોરખપુરમાં નિર્માંણ પામશે ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, માસ્ટર પ્લાનના કામની કરાઈ સોપણી
ભારત સરકાર દેશમાં માળખાકીય વિકાસ સાધવા માટે સતત ગતિશીલ છે. જેના ભાગરુપે, દેશના અનેક રાજ્યોમાં માળખાકીય વિકાસ થઈ રહ્યો છે.…
Read More » -
વડાપ્રધાન મોદી 8 નવેમ્બરે રો-પેક્સ ફેરીનું કરશે લોકાર્પણ,’Voyage Symphony’ શીપ પહોચ્યાં લોકાર્પણ સ્થળે.
8 નવેમ્બર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા હજીરા-ઘોઘા રો પ્રેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે. જે માટે હજીરા બંદર…
Read More » -
રીયલ એસ્ટેટ માર્કેટમાં ફેસ્ટી અસર- પ્રિ-કોવિડ-19 કરતાં સ્ટેમ્પ ડ્યૂટી-રજિસ્ટ્રેશન ફીની આવકમાં વધારો-રાજ્ય સરકાર
રીયલ એસ્ટેટ માર્કેટમાંથી સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં 2020ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પ્રિ-કોવિડ-19 કરતાં ફીની આવકમાં વધારો થયો છે…
Read More » -
ઓલા ભારતમાં વિશ્વનો સૌથી મોટો ઈ-સ્કૂટર પ્લાન્ટ લગાવવા માગે છે, કંપની શોધી રહી છે 100 એકર જમીન.
કેબ સેગમેન્ટમાં નામ કમાઈ ચૂકેલી દેશી ટેક્સી રાઇડિંગ કંપની ઓલા કેબ્સ ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગમાં પોતાનું નસીબ અજમાવવાનું પ્લાનિંગ કરી રહી…
Read More » -
9 નવેમ્બરના રોજ કેન્દ્રીય હાઉસિંગ મંત્રાલય યોજશે 13th Urban Mobility India કોન્ફરન્સ-2020
દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફર્સ મિનિસ્ટરી દ્વારા 9 નવેમ્બર-2020ના રોજ 13મી અર્બન મોબીલીટી ઈન્ડિયા(Urban…
Read More » -
ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ નિર્માંણની કામગીરી પૂરજોસમાં, દરિયાઈ બાજ ક્રેનથી સમુદ્રમાં ઊભા કરાયા 11 પિલર્સ.
ઓખાથી બેટદ્વારકા સુધીના બ્રિજ માટે રૂ. 900 કરોડનો ખર્ચ થશેયાત્રાધામ દ્વારકા સહિત અન્ય યાત્રાધામમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કાર્યો…
Read More » -
હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ, વડાપ્રધાન મોદીના હસ્તે 8 નવેમ્બરે થશે- મનસુખ માંડવિયા
કેન્દ્ર સરકાર દેશમાં માળખાકીય વિકાસ સાધવા માટે સતત ગતિશીલ છે. 1600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યમાં મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર…
Read More »