NEWS
-
મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈપણ નાગરિક ખરીદી શકશે જમીન, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન.
દેશનો કોઈપણ નાગરિક હવે, જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. અને ત્યાં રહી પણ શકશે. કેન્દ્રની મોદી સરકારે આજે જમ્મુ કાશ્મીરમાં ભૂમિ…
Read More » -
જગત જનની ર્માં ઉમિયાનું 431 ફૂટ ઊંચું મંદિરના નિર્માંણકાર્યનો શુભારંભ, 2026 સુધીમાં પૂર્ણ થશે નિર્માંણકાર્ય- પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
અમદાવાદના જાસપુર ખાતે નિર્માંણ પામવા જઈ રહેલા જગવિખ્યાત જગત જનની ર્માં ઉમિયાના વિશ્વ વિરાટ મંદિરનું નિર્માંણકાર્ય અંગે સૌ કોઈને જાણવાની…
Read More » -
ડીઝિટલ ગુજરાતના નિર્માંણ ક્ષેત્રે ગુજરાત સરકારનું વધુ એક નક્કર કદમ- કૌશિક પટેલ, મહેસૂલ મંત્રી
ગુજરાત રાજ્યમાં આવેલી મહેસૂલ વિભાગની કચેરીઓનું અને કર્મચારીઓનું ઓનલાઈન મૂલ્યાંકન કરીને, તેમનું પરર્ફોમન્સ જાણી શકાય તે માટે, રાજ્યના મહેસૂલ વિભાગના…
Read More » -
સાબરમતી, સુરત અને થાણેમાં બુલેટ ટ્રેનનાં બનશે મુખ્ય 3 ડેપો, બિલિમોરા ટ્રેક તૈયાર થયા બાદ, બુલેટ ટ્રેન શરુ થવાની સંભાવના.
બુલેટ ટ્રેનના પાર્કિંગ અને મેઈન્ટેનન્સ માટે ત્રણ મોટા ડેપો સાબરમતી, સુરત અને થાણેમાં તૈયાર કરાશે. જેમાં સાબરમતી ડેપોની પ્રક્રિયા શરૂ…
Read More » -
જૂનાગઢ રોપવે:એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું PMના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું, હવેથી 2.3 કિલોમીટરનું અંતર માત્ર 8 મિનિટમાં કપાશે
ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવાયો છેPM નરેન્દ્ર મોદીએ ખેડૂતોની કિસાન સૂર્યોદય યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ…
Read More » -
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, યાત્રાધામ અંબાજીમાં નવનિર્મિત અતિથિ ગૃહનું કર્યું લોકાર્પણ.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રોડ-બિલ્ડિંગ વિભાગના મંત્રીશ્રી નિતીન પટેલે, આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પવિત્ર યાત્રાધામ અંબાજી મુકામે નવનિર્મિત અતિથિ…
Read More » -
અમદાવાદના યુવા ડેવલપર રોનિલ શાહની, GCCI ની રીયલ એસ્ટેટ- ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના સભ્યપદે નિમણૂંક
અમદાવાદના નામાંકિત યુવા ડેવલપર અને એચ.આર.સ્પેસના મેનેજિંગ ડાયરેક્ટર રોનિલ શાહની, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રીયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના સભ્ય…
Read More » -
-
ચારણકા સોલાર પાર્કમાં નિરીક્ષણ ટાવરનું નિર્માંણ કરવું એ પડકારરુપ હતું
ઉત્તર ગુજરાતના પ્રાચીન શહેર પાટણમાં આવેલા ચારણકા સોલાર પાર્ક વિશ્વમાં સૌથી મોટો છે. આ સોલાર પાર્ક નિર્માંણ ગુજરાત સરકારના ગુજરાત…
Read More » -
દેશમાં હવે રોડ કંસ્ટ્રક્શનમાં પણ આત્મનિર્ભરતાને તક આપવામાં આવશે-ભારત સરકાર
કોરોના મહામારી બાદ, ભારત સંપૂર્ણપણે, આત્મનિર્ભર બનવા માટે ગતિશીલ અને કાર્યશીલ છે. જે અંતર્ગત ભારત સરકાર આત્મનિર્ભર અભિયાન ચલાવી રહ્યું…
Read More »