NEWS
-
ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં બનશે મેરીટાઈમ ક્લસ્ટર, ગુજરાત સિંગાપોર અને દુબઈની જેમ વિકસશે.
ગુજરાત હવે સિંગાપોર અને દુબઇની માફક મેરિટાઇમ ક્લસ્ટર બનવા જઇ રહ્યું છે. ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ ક્લસ્ટર માટે પસંદગી…
Read More » -
આગામી 6 મહિનામાં વધારો શકે છે લોન વ્યાજ દરોમાં, જોકે,જ્યાં સુધી કોવિડ છે ત્યાં સુધી કોઈ વધારો થવાની સંભાવના નથી.
છેલ્લા કેટલાક સમયથી સૌ કોઈ સસ્તા વ્યાજ દરની હોમ લોન કે અન્ય લોનનો લાભ લઈ રહ્યું છે. પરંતુ, હવે એ…
Read More » -
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, ગાંધીનગર ખાતે ડ્રેનેજની સફાઈ માટેનો બેન્ટીકુટ રોબોટનું કર્યું લોકાર્પણ
આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, ગાંધીનગર ખાતે ગાંધીનગર શહેરના ડ્રેનેજની સફાઇ માટે સાબરમતી ગેસ કંપની દ્વારા આપવામાં આવેલા બેન્ડીકુટ…
Read More » -
અમદાવાદમાં બિઝનેસ બિલ્ડિંગ નિર્માંણકર્તા, શિલ્પ ગ્રુપના કોર્પોરેટ હાઉસ બન્યું છે “S” અને “Y” થીમ પર
અમદાવાદમા નામાંકિત અને બિઝનેસ બિલ્ડિંગ નિર્માંણકર્તા એવા શિલ્પ ગ્રુપે, જ્યાં વધારે બિઝનેસ ગેઈન મળે અને રોકાણમાં વધુ વળતર મળે તેવા…
Read More » -
ગુજરાતના સૌપ્રથમ ટાઉન પ્લાનર જમનાદાસ પટેલનું નિધન
ગુજરાતના સૌપ્રથમ ટાઉન પ્લાનર જમનાદાસ પટેલનું રવિવારે અમદાવાદ ખાતે નિધન થયું હતું, તેઓ 104 વર્ષના હતા. હિલ સ્ટેશન સાપુતારાને પ્રવાસન્…
Read More » -
વડાપ્રધાન મોદીએ, હજીરા-ઘોઘા રો-પ્રેક્સ ફેરી સર્વિસનું વિડીયો કોન્ફરન્સથી કર્યું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માટેના હજીરા-ઘોઘા રો-પ્રેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકોર્પણ કરીને, ગુજરાતીઓને દિવાળી ભેટ અર્પિત…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી કરશે, હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું લોકાર્પણ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11:00 કલાકે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હજીરા ખાતે રો–પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન અને હજીરા–ઘોઘા રો રો ફેરી…
Read More » -
આજથી, અદાણી ગ્રુપ કરશે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન- AAI
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના સંચાલનની જવાબદારી ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપને સોપી છે. 1937માં સ્થાપયેલા સરદાર વલ્લભભાઈ…
Read More »