NEWS
-
ગ્લોબલ કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ, 2030 સુધીમાં US$15.2 trillion પર પહોંચવાની ધારણા.
કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ કોવિડ-19-મહામારીમાંથી, વૈશ્વિક અર્થતંત્રને પુન:ઉત્થાનનું નેતૃત્વ કરવા માટે સુઆયોજિત અને સજ્જ છે. જે આવનારા એક દાયકો 2030માં મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં…
Read More » -
શું નિરમા યુનિવર્સિટીની સામે ફ્લેટ બુક કરાવો માંગો છો ? તો મુલાકાત, અરાઈઝ વાયબ્રન્ટની.
Rera Registration No. – PR/GJ/AHMEDABAD/AHMEDABAD CITY/AUDA/RAA09045/140921 શું ગોતા વિસ્તારમાં કે એસ.જી. હાઈવેની એડીની મકાન શોધી રહ્યા છો ? તો મુલાકાત કરો…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કાર્યશૈલીની કરી પ્રશંસા.
હીરાનગરી સુરતમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 200 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું છાત્રાલય ફેઝ-1નો શિલાન્યાસ…
Read More » -
રાજ્ય સરકાર શહેરી વિસ્તારોના MLAને રસ્તાના કામો માટે, આપશે બે કરોડની ગ્રાન્ટ.
રાજ્યના શહેરી મતવિસ્તારના 35 ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર…
Read More » -
ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત, દેશમાં નિર્માંણ પામશે 2 લાખ કિં.મી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ.
ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત, રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટરમાં દેશમાં 2024-25 સુધીમાં દેશભરમાં કુલ 2 લાખ કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો કર્યો શુભારંભ
આજે રાજધાની નવી દિલ્હી ખાતે આવેલા પ્રગતિ મેદાનના કન્વેશનલ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો શુભારંભ કર્યો છે.…
Read More » -
રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા ચાલી રહેલા રોડ સમારકામ અભિયાન સરાહનીય છે, પરંતુ…..
હાલ ગુજરાત સરકારના માર્ગ-પરિવહન વિભાગ દ્વારા રાજ્યના તાલુકા-જિલ્લાઓ સહિત મહાનગરોમાં રોડનું સમારકામ અભિયાન ચાલી રહ્યું છે. જે સરાહનીય છે, પરંતુ,…
Read More » -
ગોતા બ્રીજથી એસપી રીંગ વચ્ચેના 4 લેન રોડનું નિર્માંણકાર્ય પૂરજોસમાં, 6 મહિના થઈ શકે પૂર્ણ.
ગોતા સર્કલથી ઓગણજ સર્કલ સુધીનો રોડ પણ હાલ રિનોવેશન થઈ રહ્યો છે, સાથે સાથે ગોતા-ઓગણજ રોડને 600 મીટર સમાંતર સરખેજ…
Read More » -
અમદાવાદનું એચઆર ગ્રુપ, બે વર્ષમાં 1 હજાર પોષણક્ષમ આવાસો નિર્માંણ કરશે.
અમદાવાદના જાણીતા એચ.આર ગ્રુપ, ઘરનું ઘર આપવા માટે સતત કટિબદ્ધ છે. એચ.આર ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર રોનિલ શાહના જણાવ્યાનુસાર, આજ સુધીમાં…
Read More » -
મુંબઈ બેઝ સનટેક રીયાલ્ટીએ સપ્ટેમ્બરે પુરા થતા ત્રિમાસિક ગાળામાં 272 કરોડનું બુકિંગ.
મુંબઈ બેઝ સનટેક રીયાલ્ટી લિમિટેડે, સપ્ટેમ્બર મહિનામાં પુરા થયેલા તેના ત્રિમાસિક ગાળામાં કુલ 272 કરોડ રુપિયાનું પ્રી-સેલ્સ અને બુકિંગ સાથે…
Read More »