NEWS
-
કોમોડિટીના ભાવમાં તીવ્ર વધારો બાંધકામ ઉદ્યોગની નફાકારકતા પર પ્રતિકૂળ અસર કરશે: ICRA
સ્થાનિક રેટિંગ એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે, વધતી સ્પર્ધા સાથે કોમોડિટીના ભાવમાં તીવ્ર વધારો બાંધકામ ઉદ્યોગની નફાકારકતા પર પ્રતિકૂળ અસર…
Read More » -
જાણો શું છે E-Highway ? ભારતમાં કયાં બનવા જઇ રહ્યો છે આવો રોડ ?
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે, સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવે(electric highway) બનાવવા…
Read More » -
કેબિનેટે આજે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને આપી મંજૂરી
નરેન્દ્ર મોદીએ બુધવારે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ્વે લાઇનને કનેક્ટિવિટી અને ગતિશીલતા પ્રદાન કરવા માટે મંજૂરી આપી છે, કેન્દ્રીય પ્રધાન…
Read More » -
UPમાં PM મોદી 16 જુલાઈએ 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશમાં 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. ચિત્રકૂટ અને ઈટાવા વચ્ચે…
Read More » -
રિયલ્ટી પ્લેટફોર્મ જોયવિલે શાપૂરજી હાઉસિંગ જમીન સંપાદનમાં રૂ. 700 કરોડનું રોકાણ કરશે
રિયલ્ટી પ્લેટફોર્મ જોયવિલે શાપૂરજી હાઉસિંગ જમીન સંપાદનમાં રૂ. 700 કરોડનું રોકાણ કરશે તેમ છતાં તેના પ્રમોટરો ફંડના આગલા રાઉન્ડ માટે…
Read More » -
નિતીન ગડકરી દેશી કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી માટે સંશોધન કરશે
કેન્દ્રીય સડક પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે ભારતીય બાંધકામ સાધનસામગ્રી ઉત્પાદન ઉદ્યોગ માટે ખાસ એક સંસ્થા બનાવવાનું આહ્વાન…
Read More » -
રિન્યુએબલ એનર્જી સેક્ટર 10 લાખ રોજગારી સર્જશે
દેશમાં ઝડપથી ઉભરી રહેલા રિન્યુએબલ એનર્જી સેક્ટર 2030 સુધી 10 લાખ રોજગારીનું સર્જન કરશે. ઈરડા (ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી)ના…
Read More » -
સુરતમાં સરોલી-વરિયાવ વચ્ચે 73 કરોડના ખર્ચે 4.58 કિમીનો CC રોડ બનશે
શહેરના રાંદેર વિસ્તારમાં સમાવિષ્ટ સરોલી બ્રિજથી વરીયાવ પ્રથમ ખાડી બ્રિજ સુધીના 90 મીટર પહોળાઇ અને 4.85 કિ.મી લંબાઇમાં આઉટર રીંગરોડને…
Read More » -
નાણાકીય વર્ષ-22 માં 41 શહેરોમાં મકાનોના ભાવમાં વધારો: નેશનલ હાઉસિંગ બેંક
નેશનલ હાઉસિંગ બેંક (NHB) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રાઇસ ઇન્ડેક્સ RESIDEX અનુસાર, 2021-22 દરમિયાન 41 શહેરોમાં હાઉસિંગના ભાવમાં વધારો થયો…
Read More » -
PM મોદીએ ઝારખંડનાં દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને કોલકાતા માટે ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. તેમણે કહ્યું કે…
Read More »