NEWS
-
ગાંધીનગરમાં NHAIના ચીફ મેનેજરની ધરપકડ, નિવાસેથી ૨૦ લાખની કેશ મળી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના ગાંધીનગરના ચીફ મેનેજર દિગ્વિજય મિશ્રાની ૧૦ લાખની લાંચ લેવાના કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી લીધી…
Read More » -
ગૌતમ અદાણીનો વધુ એક મેગા પ્લાનઃ અબજોના ખર્ચે Aero Cities વિકસાવશે
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી (Gautam Adani) તેમના જંગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન માટે જાણીતા છે. ભવિષ્ય માટે તેમણે એટલી મોટી યોજનાઓ…
Read More » -
હવે બિલ્ડિંગમાં 2 માળથી વધુ ભોંયરા હોય તો પાણી ઉલેચવા ખાનગી પંપ વસાવવો પડશે, સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય
અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં આવેલા સોસાયટી અને કોમ્પ્લેક્સના ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું. આખું ભોંયરું પાણીથી…
Read More » -
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તમામ મંજૂરીઓ આપવામાં આવી છે – Dy CM ફડણવીસ
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે તમામ મંજૂરીઓ આપી દીધી છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે…
Read More » -
મહેર હોમ્સ-1માં ભૂવો પડવાનો મામલો: શેલા, ગોધાવીના તમામ પ્રોજેક્ટ ઔડાના રડારમાં
રવિવારે પડેલા ભારે વરસાદ બાદ શેલામાં આવેલી મહેર હોમ્સ-1ના પાર્કિંગમાં ભૂવો પડી જવાથી ફ્લેટોમાં રહેતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા…
Read More » -
અમદાવાદ: ઓગણજમાં દશેશ્વર ફાર્મની દીવાલ પડતાં 5 મજૂર દટાયા, ત્રણનાં મોત, બે સારવાર હેઠળ
અમદાવાદમાં આજે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં…
Read More » -
એપ્રિલ-જૂનમાં રૂ. 1.5 કરોડથી વધુ કિંમતના એપાર્ટમેન્ટ્સમાં વાર્ષિક ધોરણે 270%થી વધુનો વધારોઃ રિપોર્ટ
1.5 કરોડથી વધુની કિંમત ધરાવતા રહેણાંક એપાર્ટમેન્ટ્સનું વેચાણ જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન એક વર્ષ અગાઉની સરખામણીએ 270%થી વધુ વધ્યું…
Read More » -
41 શહેરોમાં મકાનના ભાવ વધ્યા, અમદાવાદમાં સૌથી વધુ 14% વધ્યા
કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ ઝડપી રહ્યો છે જેના પરિણામે ગયા નાણાકીય વર્ષ (2021-22) દરમિયાન દેશના 41 શહેરોમાં…
Read More » -
ડભોલી લેક ગાર્ડનને 2.13 કરોડના ખર્ચે ડેવલપ કરાશે
મહાનગર પાલિકા દ્વારા ડભોલી ખાતે આવેલ 13 વર્ષ જૂના લેક ગાર્ડનને ડેવલપ કરવા આયોજન કરવામાં આવ્યું છે. 2.13 કરોડના ખર્ચે…
Read More » -
રાજ્ય સરકાર: ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં બાકી રકમ 90 દિવસમાં ભરવા પર 100 ટકા પેનલ્ટી માફી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત…
Read More »