Infrastructure
-
ભારતીય સેનાએ મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સુખતવા નદી પર 6 દિવસમાં બેલી બ્રિજનું નિર્માણ કર્યું
ભારતીય સેનાએ 6 દિવસમાં પુલ બનાવીને એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સુખતવા નદી પર બેલી બ્રિજનું નિર્માણ…
Read More » -
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ: ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન PM મોદી કરે તેવી શક્યતા
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસરમાં રૂ.1400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓક્ટોબર સુધીમાં પહેલું પ્લેન ઊડી જશે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું…
Read More » -
ગુજરાતના ઉદ્યોગોને કાશ્મીરમાં મળ્યો અઢળક બિઝનેસઃ રૂ. 550 કરોડનું રોકાણ કરશે
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદ અહીં જુદા જુદા બિઝનેસની તકમાં ભારે વધારો થયો છે. ગુજરાત સ્થિત…
Read More » -
ચૂંટણી પૂર્વે તાપી રિવરફ્રંટ-વહીવટીભવન સહિતના 4500 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરી દેવાશે
વિધાનસભાની ચૂંટણી પૂર્વેના બે મહિનામાં મહાનગર પાલિકાના રૂા.4500 કરોડથી મહત્વના પ્રોજેકટોનું લોકાર્પણ અને ખાતમૂર્હર્ત કરવાનું આયોજન છે. જેમાં સ્માર્ટ સિટી…
Read More » -
કેપી એનર્જી આદિત્ય બિરલા ગ્રુપ માટે રૂ. 222 કરોડના વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવશે
કેપી એનર્જીએ આદિત્ય બિરલા ગ્રૂપ માટે વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે રૂ. 222 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. “આદિત્ય બિરલા ગ્રૂપ…
Read More » -
PM મોદી કોચી મેટ્રો ફેઝ 2 નો શિલાન્યાસ કરશે, 1 સપ્ટેમ્બરે ફેઝ-1 Aનું ઉદ્ઘાટન કરશે
કોચી મેટ્રો રેલ લિમિટેડ (KMRL) એ બુધવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે…
Read More » -
ટ્વીન ટાવરની જગ્યા પર બનશે મંદિર: RWAની જાહેરાત
ભ્રષ્ટાચારથી બનેલા નોઈડાના ટ્વીન ટાવરને તોડી પાડવામાં આવ્યું છે. આ માટે બિલ્ડર અને RWA વચ્ચે લાંબી કાયદાકીય લડાઈ ચાલી હતી.…
Read More » -
પીએમ મોદી આવતા અઠવાડિયે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કરી શકે છે
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ એવા સુધારેલા સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરે…
Read More » -
FY-2023ના ફર્સ્ટ ક્વાર્ટરમાં દેશના 42 શહેરોમાં મકાનોની કિંમતમાં વધારો, 13.5 ટકાથી અમદાવાદ મોખરે- NHB
2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 42 શહેરોમાં હાઉસિંગના ભાવમાં વધારો થયો હતો, જ્યારે નિવાસી એકમોના દર પાંચ શહેરોમાં ઘટ્યા હતા અને…
Read More » -
મુખ્યમંત્રીએ આજે નડિયાદમાં નવા જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું
31મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ અને ઠાસરા એમ બે સ્થળોએ મુલાકાત લઇ કુલ રૂ. 9114.18 લાખના…
Read More »