Construction
-
સુરતમાં 19 કરોડના ખર્ચે વધુ 4 લેક ગાર્ડન ડેવલપ કરાશે
સુરત શહેરમાં પર્યાવરણની જાળવણી થાય અને લોને મનોરંજન માટે સ્થળ ઉભા થાય તે માટે સુરત પાલિકા હાલ લેક ગાર્ડન ડેવલપ…
Read More » -
NHAI એ રૂ. 479 કરોડના ખર્ચે કામાખ્યાનગર-ડુબુરીનો આશરે 51 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ વિકસાવ્યો- નિતીન ગડકરી
ઓડિશામાં ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા માટે કામ કરતા, NHAI એ કામાખ્યાનગર – ડુબુરીનો આશરે 51 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ વિસ્તાર વિકસાવ્યો…
Read More » -
પુરાતત્ત્વ વિભાગે NOC આપતા અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ હવે શરૂ થશે
અમદાવાદ – મુંબઈ વચ્ચેની હાઈસ્પીડ (બુલેટ) ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પર કોર્પોરેટ લુક ધરાવતા અમદાવાદ…
Read More » -
પર્યાવરણીય અસર મૂલ્યાંકનની અપૂર્ણતા હોવા છતાં દરિયાકાંઠાના કેટલાક પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે: CAG રિપોર્ટ
CAGના નવા અહેવાલમાં જણાવાયું છે કે, પર્યાવરણીય અસર આકારણી (EIA) રિપોર્ટમાં અપૂરતીતા હોવા છતાં 2015-2020 દરમિયાન દરિયાકાંઠાના નિયમન ઝોનમાં કેટલાક…
Read More » -
ગાંધીનગરમાં 45 કરોડના ખર્ચે નવા અદ્યતન રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ બનાવાશે, ત્રણ માળના ફ્લેટ ટાઈપનાં 120 મકાનો બનશે
ગાંધીનગરમાં સાડા ચાર દાયકા જૂના એટલે કે અંદાજીત 45 વર્ષ જૂના રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને તોડી નાખીને અદ્યતન સુવિધાઓ વાળા ગ્રાઉન્ડ…
Read More » -
મુખ્યમંત્રીના હસ્તે ઝાલોદમાં રૂ.1 હજાર કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ગુજરાતમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદના ઝાલોદમાં હતા. તેમાં ઝાલોદમાં આદિવાસી દિવસની…
Read More » -
AMCની માલિકીના 300 પ્લોટ પર દબાણ ન થાય તે માટે ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના 300 કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. આ હેતુસર શહેરના જુદા જુદા ઝોનમાં આવેલા AMCની માલિકીના 300 પ્લોટ…
Read More » -
ભારતની સૌપ્રથમ અંડરવોટર મેટ્રો જૂન 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે
કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન (KMRC) એ સોમવારે જણાવ્યું હતું કે પૂર્વ-પશ્ચિમ કોરિડોર પ્રોજેક્ટ, જે ભારતની પ્રથમ પાણીની અંદર મેટ્રો સેવા…
Read More » -
અમદાવાદમાં કુલ 26 જેટલાં ફ્લેટ અને સોસાયટીઓ ડેવલપ કરાશે, 2531 જેટલા રહેણાંક અને કોમર્શિયલ મકાનો બનશે
અમદાવાદમાં વર્ષો જૂની અનેક સોસાયટીઓ અને ફ્લેટ જર્જરિત થઈ ગયા હોવાના કારણે તેના રીડેવલપમેન્ટ કરવાની તાતી જરૂરિયાત ઉભી થતાં શહેરમાં…
Read More » -
વડસર તળાવનો રૂ. 5 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામના તળાવને રૂપિયા પાંચ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. જેમાં તળાવને પાણીથી ભરચક રાખવા માટે…
Read More »