Big Story
-
વડાપ્રધાન મોદી 15 ડિસેમ્બરના રોજ ગુજરાત મુલાકાતે, કચ્છમાં બે પ્રોજેક્ટનું કરશે ખાતમૂર્હૂત
મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરના રોજ ગુજરાતના કચ્છ મુલાકાતે આવી રહ્યાં છે. જે…
Read More » -
વડાપ્રધાન મોદીએ કાશી-વિશ્વનાથ પ્રોજેક્ટનું કર્યું અવલોકન, ડૉ. બિમલ પટેલ અને પી.એસ.પટેલ રહ્યા ઉપસ્થિત.
કુલ 50,261 વર્ગમીટર ક્ષેત્રફળમાં આકાર પામી રહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કાશી-વિશ્વનાથનું નિર્માંણકાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે. અહીં મહત્વનું…
Read More » -
પવન ઉર્જા દ્વારા ચાલતું વિશ્વમાં પહેલું અને સૌથી મોટું માલવાહક જહાજ
આ ઓશિયન બર્ડની તસવીર છે. સરેરાશ 7 હજાર કાર લઈ જવાની ક્ષમતા માલવાહક જહાજ ધરાવે છે. ડિઝલની તુલનામાં સરેરાશ 90…
Read More » -
દુબઈ મેરિનામાં દરિયામાં તરતું ફ્લોટિંગ સી પેલેસ રિસોર્ટ, કિંમત 1212 કરોડ
દુબઈ બુર્જ ખલિફા જેવી અદ્ઘભૂત, બહુમાળી ઈમારત ધરાવતા દુબઈમાં પાણીમાં તરતી હોટલ તૈયાર થઈ રહી છે. હોટલે છ ગ્લાસ બોટ…
Read More » -
અરજી:તિરુવનંતપુરમ એરપોર્ટ લીઝ પર અદાણીને આપવા સામે કેરળ સરકાર સુપ્રીમમાં પહોંચી
તિરુવનંતપુરમ એરપોર્ટ અદાણી જૂથને લીઝમાં આપવાના વિરુદ્ધમાં કેરળ સરકારને હાઈકોર્ટ તરફથી રાહત ન મળતાં તે હવે સુપ્રીમકોર્ટ પહોંચી છે. કેરળ…
Read More » -
ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં બનશે મેરીટાઈમ ક્લસ્ટર, ગુજરાત સિંગાપોર અને દુબઈની જેમ વિકસશે.
ગુજરાત હવે સિંગાપોર અને દુબઇની માફક મેરિટાઇમ ક્લસ્ટર બનવા જઇ રહ્યું છે. ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ ક્લસ્ટર માટે પસંદગી…
Read More » -
ગુજરાતના સૌપ્રથમ ટાઉન પ્લાનર જમનાદાસ પટેલનું નિધન
ગુજરાતના સૌપ્રથમ ટાઉન પ્લાનર જમનાદાસ પટેલનું રવિવારે અમદાવાદ ખાતે નિધન થયું હતું, તેઓ 104 વર્ષના હતા. હિલ સ્ટેશન સાપુતારાને પ્રવાસન્…
Read More » -
ઓલા ભારતમાં વિશ્વનો સૌથી મોટો ઈ-સ્કૂટર પ્લાન્ટ લગાવવા માગે છે, કંપની શોધી રહી છે 100 એકર જમીન.
કેબ સેગમેન્ટમાં નામ કમાઈ ચૂકેલી દેશી ટેક્સી રાઇડિંગ કંપની ઓલા કેબ્સ ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગમાં પોતાનું નસીબ અજમાવવાનું પ્લાનિંગ કરી રહી…
Read More » -
વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, સીએમ રૂપાણી અને રાજ્યપાલે સ્વાગત કર્યું, કેશુભાઈ અને નરેશ કનોડિયાના પરિવારજનોને મળશે.
કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ…
Read More » -
PM આજે સવારે સીધા ગાંધીનગર આવી કેશુભાઈના પરિવારજનોને મળશે, બપોરે કેવડિયા જવા રવાના થશે.
કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા…
Read More »