-
Big Story
13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરનું, વડાપ્રધાન મોદીના હસ્તે ભવ્ય અને દિવ્ય લોકાર્પણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ કોરીડોરનું ઉદ્દઘાટન કરશે. મંદિર લોકાર્પણ કાર્યક્રમની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. 50…
Read More » -
Government
મોટાભાગના પ્રોજેક્ટ સરકારી સિસ્ટમના કારણે વિલંબમાં પડે છે – કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં સરકારી સિસ્ટમના કારણે મહત્તમ પ્રોજેક્ટસ્ માં વિલંબ થાય છે.…
Read More » -
Government
પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો, ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં…
Read More » -
NEWS
આજે સોલા-અમદાવાદ ખાતે “મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ”, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ઉદ્દઘાટન
આજથી સોલા-અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝા દ્વારા ત્રિદિવસીય “મા ઉમિયાધામ નિર્માંણના શિલાન્યાસ મહોત્સવ”નો શુભારંભ થઈ રહ્યો છે. આજે…
Read More » -
Architect-Design
દેશનું વૈશ્વિક ગૌરવ- “રોયલ ગોલ્ડ મેડલ એવોર્ડ” દેશના શ્રેષ્ઠ આર્કીટેક્ટ બી.વી. દોશીને એનાયત
ભારત દેશના પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ આર્કીટેક્ટ બાલકૃષ્ણ દોશીને, યુનાઈટેડ કિંગ્ડમનું આર્કીટેક્ટ ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન રોયલ ગોલ્ડ મેડલ 2022 થી પુરસ્કૃત…
Read More » -
NEWS
આવતીકાલથી સોલા-અમદાવાદ ખાતે ત્રિદિવસીય “મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ”નો પ્રારંભ
આવતીકાલથી સોલા-અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝા દ્વારા ત્રિદિવસીય “મા ઉમિયાધામ નિર્માંણના શિલાન્યાસ મહોત્સવ”નો શુભારંભ થઈ રહ્યો છે. શનિવાર…
Read More » -
Government
જાણો કોને કહેવાય- ગ્રીન ફિલ્ડ રોડ
ભારતમાલા અને સાગરમાલા પરિયોજના અંતર્ગત દેશભરમાં અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે, રેલ્વે ફ્લાયઓવર બ્રીજ, એલિવેટેડ બ્રીજ પ્રોજેક્ટ મોટાપ્રમાણમાં નિર્માંણ પામી…
Read More » -
Housing
હાઉસિંગના ભાવો આગામી વર્ષે 5 ટકા વધશે: નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા
મકાનોની માંગમાં સુધારાના પગલે હાઉસિંગના ભાવો આગામી વર્ષે 5 ટકા વધવાની શક્યતા નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ વ્યક્ત કરી છે. 2022 આઉટલુક…
Read More » -
Housing
વેરહાઉસિંગ સેક્ટર 20 ટકાના દરે ગ્રોથ કરશે- નાઈટ ફ્રેન્ક અહેવાલ
ઈ-કોમર્સ સેક્ટરનો ગ્રોથ વધતાં વેરહાઉસિંગ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન વાર્ષિક 20 ટકાના દરે વધશે. જે 2021માં 31.7 મિલિયન ચોરસફૂટથી વધી 2023 સુધી…
Read More » -
Government
અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય શરુ, 2023 સુધીમાં 109 કિ.મી લાંબો એક્સપ્રેસ વે નિર્માંણકાર્ય થશે પૂર્ણ.
ધોલેરા સરને જોડતો 109 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમદાવાદ-ધોળકા એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. હાલ એક્સપ્રેસ વેના રીમાર્ક…
Read More »