-
Big Story
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના જેવર ખાતે, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમૂર્હૂત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 કલાકે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધના જેવર ખાતે, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની આધારશીલા રાખશે. 1300 એકર…
Read More » -
Big Story
આજે નિતીન ગડકરી જમ્મુ-કાશ્મીરમાં 25 હાઈવે પ્રોજેક્ટસ્ ની શરુઆત કરશે.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી આજે ત્રણ વાગે, જમ્મુ-કાશ્મીરમાં કુલ 11,721 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ પામનાર કુલ 257…
Read More » -
NEWS
વિશ્વનું સૌથી ઊંચુ જગતજનની મા ઉમિયાના મંદિરનું નિર્માંણકાર્ય 2025માં પૂર્ણ થશે – આર.પી. પટેલ
જગતજનની મા ઉમિયાના વિશ્વવિખ્યાત 504 ફૂટ ઊંચા ભવ્ય મંદિરના નિર્માંણનો પ્રારંભ થઈ ગયો છે. 22 નવેમ્બર-2021ના રોજ જાસપુર ખાતે ગુજરાતના…
Read More » -
Government
અમદાવાદના બ્લેક સ્પોર્ટમાં ઘટાડો, જાહેર કરાયેલા 20 બ્લેક સ્પોટને દૂર કરાયાં.
અમદાવાદ શહેરમાં અકસ્માત માટે કુલ 22 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઈસ્કોન સર્કલ, પકવાન ચાર રસ્તા, સોલા ભાગવત,…
Read More » -
Government
શ્રીકાશી વિશ્વનાથ પ્રોજેક્ટનું લોકાર્પણ, વડાપ્રધાન મોદીના હસ્તે 13 ડિસેમ્બરે થાય તેવી સંભાવના
કરોડો હિન્દુઓના આસ્થા સમા શ્રીકાશી વિશ્વનાથધામ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, 13 ડિસેમ્બરના રોજ થાય તેવી સંભાવના રહેલી છે.…
Read More » -
NEWS
22નવેમ્બરથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના નિર્માંણકાર્યનો પ્રારંભ થશે.
અમદાવાદના જાસપુર ખાતે, 504 ફૂટ ઊંચાઈ ધરાવતું જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિરના નિર્માંણકાર્યનો શુભારંભ 22 નવેમ્બર-2021ના રોજ થઈ રહ્યો…
Read More » -
NEWS
અમદાવાદ સોલા ખાતે, 136 ફૂટ ઊંચાઈ ધરાવતા મા ઉમિયાના ભવ્ય મંદિરનું થશે ભૂમિપૂજન.
ગુજરાતના આર્થિકનગર અમદાવાદમાં, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા જગત જનની મા ઉમિયા માતાજીનું ભવ્ય મંદિરના નિર્માંણ માટેનું ભૂમિપૂજન 20…
Read More » -
Government
દેશમાં હજુ 175 રેલ્વે સ્ટેશનોને રીડેવલપ કરાશે- વડાપ્રધાન મોદી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનનું રીડેવલપ કરીને, દેશના મોટાં રેલ્વે સ્ટેશનોમાં ઈન્ટરનેશનલ સુવિદ્યાઓ નિર્માંણ કરવાનો…
Read More » -
Government
વડાપ્રધાન મોદીએ, 341 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેને ખુલ્લો મુક્યો.
વડાપ્રધાન મોદીએ આજે યુપીને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ આપતાં 341 કિમી લાંબા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપ્રેસ વેને…
Read More » -
Government
341 કિ.મી. લાંબો પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, ઉત્તરપ્રદેશના 9 જિલ્લાઓમાંથી થશે પ્રસાર.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના વિકાસ રથ સમા પૂર્વોચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરશે. આ સાથે જ ઉત્તરપ્રદેશના પૂર્વ હિસ્સાની રાજધાની…
Read More »