-
Big Story
31 ઓક્ટોબરે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું થશે લોકાર્પણ.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ 31 ઓક્ટોબર-2021 એટલે કે, લોહપુરુષ સરદાર પટેલની જન્મ જયંતીના દિવસે સાંજે ચાર…
Read More » -
Housing
ફુઝી સિલ્વરટેક., પ્રિકાસ્ટ કોંક્રિટ બિઝનેસમાં 200 કરોડનું કરશે મૂડીરોકાણ.
આગામી બે વર્ષમાં, ગુજરાતની પ્રિકાસ્ટ સિલ્વરટેક પ્રા.લિ. અને જાપાનીઝ ફુઝી કોંક્રિટ ઈન્ડસ્ટ્રીઝ કો.લિ. જોઈન્ટ વેન્ચરમાં પ્રિકાસ્ટ બિઝનેસમાં 200 કરોડનું પ્રિકાસ્ટ…
Read More » -
Government
વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટે પ્રા.લિ., રેલ્વે લૉજેસ્ટિક સર્વિસ દ્વારા ઈક્વિપમેન્ટનો જથ્થાનું પરિવહન કર્યું, અન્ય કંપનીઓ માટે પ્રેરણારુપ.
ઈન્ડિયન રેલ્વેના લૉજેસ્ટિક કાર્ગો સર્વિસનો ઉપયોગ કરીને, વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટસ્ પ્રા.લિએ., ડાયાફોર્મ વૉલ નિર્માંણ કરવાની હેવી મશીનરી અને કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના જથ્થાને…
Read More » -
Big Story
લોકાર્પણ થવા જનાર ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજના એક્સપાન્શન જોઈન્ટ છે રોડની સપાટી મુજબ
ત્રણ-ચાર દિવસમાં લોકાર્પણ થનારા ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજ નિર્માંણમાં તેના એક્સપાન્શન જોઈન્ટનું ફિટીંગ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. બિલ્ટ…
Read More » -
Government
દીવાળીની ભેટ – 4.2 કિ.મી લાંબો ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું દીવાળી પહેલાં થશે લોકાર્પણ
અમદાવાદ શહેરનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈ વે પર નિર્માંણ પામી રહેલો ગોતાથી થલતેજ સર્કલ સુધીના ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ,…
Read More » -
Big Story
જાણો- ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહજ અને સરળ વ્યક્તિત્વને !
એવું કહેવાય છેકે, સહજ અને સરળ વ્યક્તિત્વ સૌને પ્રિય હોય છે. ત્યારે આવા જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. આ બિલ્ટ…
Read More » -
NEWS
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે GIECAને ગણાવ્યો પોતાનો પરિવાર, કહ્યું કે, જન-કલ્યાણનાં કામો કરવામાં આવતીકાલ કરવામાં આવશે નહીં.
GIECA સંસ્થાના હીરક મહોત્સવ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જો પ્રજા કલ્યાણ માટેનાં કોઈપણ કાર્યો…
Read More » -
NEWS
જાણો- મકાનોની કિંમતના વધારા અંગે, શું કહી અમદાવાદના યુવા ડેવલપર્સ.
રોનિલ શાહ, એમડી, એચઆર ગ્રુપ, અમદાવાદ. મધ્ય અમદાવાદમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ નિર્માંણકર્તા એચ.આર ગ્રુપના એમડી. રોનિલ શાહ જણાવે છેકે,…
Read More » -
Housing
દીવાળી બાદ, મકાનોની કિંમતોમાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી તો, જાણો શું કહી રહ્યા છે, ડેવલપર્સ
તરલ શાહ, એમડી, શિવાલિક ગ્રુપ, અમદાવાદ. શિવાલિક ગ્રુપના એમડી તરલ શાહે, જણાવ્યું છેકે, કોવિડ બાદ, લગભગ તમામ બિલ્ડિંગ મટેરીયલની કિમતમાં…
Read More » -
Housing
દીવાળી બાદ, મકાનોની કિંમતમાં 10 થી 15% નો વધારો થવાની પ્રબળ સંભાવના- ડેવલપર્સ.
કોરોના દરમિયાન રીયલ એસ્ટેટ માર્કેટ બિલકુલ ઠપ થઈ ગયું હતું. પરંતુ, જેમ જેમ કોરોનાનો કહેર ઓછો થતો ગયો, તેમ તેમ…
Read More »