-
Big Story
લોકાર્પણ થવા જનાર ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજના એક્સપાન્શન જોઈન્ટ છે રોડની સપાટી મુજબ
ત્રણ-ચાર દિવસમાં લોકાર્પણ થનારા ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજ નિર્માંણમાં તેના એક્સપાન્શન જોઈન્ટનું ફિટીંગ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. બિલ્ટ…
Read More » -
Government
દીવાળીની ભેટ – 4.2 કિ.મી લાંબો ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું દીવાળી પહેલાં થશે લોકાર્પણ
અમદાવાદ શહેરનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈ વે પર નિર્માંણ પામી રહેલો ગોતાથી થલતેજ સર્કલ સુધીના ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ,…
Read More » -
Big Story
જાણો- ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહજ અને સરળ વ્યક્તિત્વને !
એવું કહેવાય છેકે, સહજ અને સરળ વ્યક્તિત્વ સૌને પ્રિય હોય છે. ત્યારે આવા જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. આ બિલ્ટ…
Read More » -
NEWS
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે GIECAને ગણાવ્યો પોતાનો પરિવાર, કહ્યું કે, જન-કલ્યાણનાં કામો કરવામાં આવતીકાલ કરવામાં આવશે નહીં.
GIECA સંસ્થાના હીરક મહોત્સવ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જો પ્રજા કલ્યાણ માટેનાં કોઈપણ કાર્યો…
Read More » -
NEWS
જાણો- મકાનોની કિંમતના વધારા અંગે, શું કહી અમદાવાદના યુવા ડેવલપર્સ.
રોનિલ શાહ, એમડી, એચઆર ગ્રુપ, અમદાવાદ. મધ્ય અમદાવાદમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ નિર્માંણકર્તા એચ.આર ગ્રુપના એમડી. રોનિલ શાહ જણાવે છેકે,…
Read More » -
Housing
દીવાળી બાદ, મકાનોની કિંમતોમાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી તો, જાણો શું કહી રહ્યા છે, ડેવલપર્સ
તરલ શાહ, એમડી, શિવાલિક ગ્રુપ, અમદાવાદ. શિવાલિક ગ્રુપના એમડી તરલ શાહે, જણાવ્યું છેકે, કોવિડ બાદ, લગભગ તમામ બિલ્ડિંગ મટેરીયલની કિમતમાં…
Read More » -
Housing
દીવાળી બાદ, મકાનોની કિંમતમાં 10 થી 15% નો વધારો થવાની પ્રબળ સંભાવના- ડેવલપર્સ.
કોરોના દરમિયાન રીયલ એસ્ટેટ માર્કેટ બિલકુલ ઠપ થઈ ગયું હતું. પરંતુ, જેમ જેમ કોરોનાનો કહેર ઓછો થતો ગયો, તેમ તેમ…
Read More » -
Government
મહેસૂલી કર્મચારી પૈસા માંગે તો વીડિયો બનાવીને મોકલો: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો જે વિભાગ સામે થાય છે, એ મહેસૂલ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારીઓના વીડિયો મોકલવા અપીલ કરી.…
Read More » -
Government
વડાપ્રધાન મોદીની ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ, કહ્યું કે, ન્યૂ ઈન્ડિયામાં નહી ચાલે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સીવીસી અને સીબીઆઈના અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટૉલરન્સની નીતિ મજબૂત કરવા જણાવ્યું હતું. કેવડિયા ખાતે સ્ટેચ્યુ…
Read More » -
Civil Engineering
23 ઓક્ટોબરે, GICEAના હીરક જયંતીની ઉજવણીનું ઉદ્દઘાટન,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે.
GICEA(The Gujarat Institute of Civil Engineers & Architects.,સંસ્થા તેની સ્થાપના 75 વર્ષની ઉજવણીનું ઉદ્દઘાટન તા. 23 ઓક્ટોબર-2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી…
Read More »