-
Government
વડાપ્રધાન મોદીએ, 341 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેને ખુલ્લો મુક્યો.
વડાપ્રધાન મોદીએ આજે યુપીને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ આપતાં 341 કિમી લાંબા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપ્રેસ વેને…
Read More » -
Government
341 કિ.મી. લાંબો પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, ઉત્તરપ્રદેશના 9 જિલ્લાઓમાંથી થશે પ્રસાર.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના વિકાસ રથ સમા પૂર્વોચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરશે. આ સાથે જ ઉત્તરપ્રદેશના પૂર્વ હિસ્સાની રાજધાની…
Read More » -
Civil Technology
ગુજરાતમાં ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસના ચેપ્ટરનો શુભારંભ, એસ.બી. વસાવાની ચેરમેન પદે નિમણૂંક.
રાષ્ટ્રીય કક્ષાએ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે ટેકનિક જ્ઞાન અને જાગૃતિ લાવનાર ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસે, તાજેતરમાં ગુજરાત સેન્ટ્રલ ચેપ્ટરનો શુભારંભ કર્યો…
Read More » -
Infrastructure
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશમાં પૂર્વોચલ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કરશે.
ઉત્તર પ્રદેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અને કેટલાક સ્થાનિક…
Read More » -
Government
અમદાવાદના શીલજમાં 7.50 કરોડના ખર્ચે બનાવાશે, આરોગ્ય વન, એક વર્ષમાં થશે તૈયાર.
અમદાવાદના શીલજ વિસ્તારમાં કેવડિયામાં તૈયાર થયેલા વનને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પોરેશને પણ “આરોગ્ય વન” તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. શીલજ…
Read More » -
Government
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ગોતાથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીનો એલિવેટેડ બ્રીજનું કર્યું લોકાર્પણ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતાથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. 170…
Read More » -
Government
ગુજરાતના શહેરોમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને જમીન-પ્લોટ ફાળવવાનું બંધ થશે.
રાજ્યમાં પહેલીવાર આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને 156 નગરપાલિકાઓના ડેવલોપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ યોજનાઓમાં કેમિકલ પ્લાન્ટ માટેની જોગવાઈઓને દૂર કરવા…
Read More » -
Government
પાલડીના જલારામ મંદિર અંડરપાસનું 50 ટકા કામ પૂરું થઈ ગયું, હવે ડિઝાઈન બદલવા નેતાઓની માગણી.
જલારામ મંદિર પાસેના અંડરબ્રિજનું ગુજરાત મેટ્રોએ ફેબ્રુઆરી 2020 બાદ કામ શરૂ કર્યું હતું. 20 મહિનાથી અંડરબ્રિજનું મંજૂર થયેલી ડિઝાઈન પ્રમાણે…
Read More » -
Government
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે, ભાવનગરમાં 1088 EWS મકાનોનું લોકાર્પણ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે, ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 1088 EWS મકાનોનું લોકાર્પણ કરાયું હતું. રાષ્ટ્રપતિશ્રીએ પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને…
Read More » -
Government
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતમાં EWS હાઉસિંગ સ્કીમનું ઉદ્દઘાટન કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS હાઉસિંગ સ્કીમનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ, ભાવનગરના તલગાજરા સ્થિત આવેલા સંત…
Read More »