PROJECTS
-
સિવીલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓએ વિશ્વ ઉમિયાધામના મંદિરના નિર્માંણકાર્યની સાઈટ મુલાકાત કરી
વિશ્વનું સૌથી ઊચું જગત જનની માં ઉમિયા માતાના મંદિરનું નિર્માંણકાર્ય શરુ થયું છે. હાલ મંદિર નિર્માંણના ફાઉન્ડેશનનું કામ ચાલુ છે.…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, કટારીયા-બગોદરા હાઈવે પરના ફ્લાયઓવર બ્રીજનું જાત નિરીક્ષણ કર્યું.
તા. 8 જાન્યુઆરી-2022ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, કટારીયા,બગોદરા ખાતે 53 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવીન ૬ માર્ગીય હાઈવે પરના અરણેજ…
Read More » -
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ, ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે સરકારનો નિર્ણય.
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી…
Read More » -
પંજાબમાં મોદીનો કાર્યક્રમ મોકૂફ, ખેડૂતોએ રસ્તો રોકતા 15 મિનિટ સુધી ફ્લાઈઓવર પર વડાપ્રધાન મોદીનો કાફલો ફસાયેલો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા, જોકે અંતિમ સમયે આ કાર્યક્રમને મોકૂફ રખાયા છે. પહેલા વરસાદના…
Read More » -
વડાપ્રધાન મોદી પંજાબના ફિરોજપુરમાં, 3 મેડિકલ કોલેજ સહિત બહુવિધ યોજનાઓનું કરશે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોજપુરની મુલાકાતે છે. જ્યાં તેઓ 42,750 કરોડ રુપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પરિયોજનાઓ જેમ કે,…
Read More » -
સરકારી કૉન્ટ્રાક્ટર્સની ભાવવધારાની માંગ નહીં સ્વિકારે તો, રાજ્યવ્યાપી હડતાળની ગુજરાત કૉન્ટ્રક્ટર એસો.ની ચીમકી.
બાંધકામ ક્ષેત્રે થયેલો 30% થી 40% નો ભાવવધારો સરકારી કોન્ટ્રાકટરોને ચૂકવવા ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનની માંગ રાજય સરકારને વારંવાર લેખિત અને…
Read More » -
જાણો- શું છે WAPA(West Ahmedabad Premium Arena) સીટી ?
છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરનો હોરિઝોન્ટલ અને વર્ટીકલ બંને રીતે ડેવલપ થઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને સરદાર પટેલ રીંગથી…
Read More » -
જમીનથી જોડાયેલા જનસેવક
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ખરા અર્થમાં જમીનથી જાડાયેલા જનસેવક છે. તે આ તસ્વીર પરથી સાબિત થાય છે. કદાચ ગુજરાત રાજ્યના…
Read More » -
ઋષિકેશ-કર્ણપ્રયાગ વચ્ચે ચાર ધામ રેલ્વે પ્રોજેક્ટના નિર્માંણની એક ઝલક
ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેના ચારધામ રેલ્વે પ્રોજેક્ટનું નિર્માંણકાર્ય ચાલી રહ્યું છે. હાલમાં અલકનંદા નદી પર રેલ્વે બ્રીજના પિયર્સનું નિર્માંણકાર્ય પૂરજોસમાં…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુરમાં, મેટ્રોરેલ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના આઈઆઈટી કાનપુરના પદવીદાન સમારંભમાં હાજરી આપશે. તે દરમિયાન તેઓ 11000 કરોડ ખર્ચે નિર્માંણ પામેલા…
Read More »