PROJECTS
-
જમીન સંપાદનમાં તેજી, 1237 એકરના બમણા 28 સોદા થયા
કોવિડ-19ની ત્રણ લહેર બાદ સમગ્ર દેશમાં ડેવલપર્સ અને અન્ય કંપનીઓ દ્વારા મોટા પાયે જમીનોનું સંપાદન થઇ રહ્યું છે. વર્ષ 2022માં…
Read More » -
જાણો- ક્યાં આવ્યું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકેશન? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ખાતમુહૂર્ત.
હાલ દરેક અમદાવાદીના મનમાં થતું હશે કે, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્યાં બને છે. જેથી અમારા માનવંતા વાંચકો માટે બિલ્ટ ઈન્ડિયા…
Read More » -
PM મોદી પાંચ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે કરશે શિલાન્યાસ
કેન્દ્ર સરકાર દેશમાં અંદાજિત 250 કરતાં વધુ રેલ્વે સ્ટેશનોને રી-ડેવલપ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં દેશનું…
Read More » -
ખોખરા ઓવરબ્રિજનું કામ રેલવે દ્વારા 15 જુલાઇ સુધીમાં પુરૂ કરાશે
ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ આગામી તા.૧૫ જુલાઇ સુધીમાં રેલવે વિભાગ દ્વારા પુરૂ કરી દેવામાં આવશે. છેલ્લા ત્રણેક દિવસથી આ બ્રિજ…
Read More » -
400 કરોડના ખર્ચે જુના સચિવાલયને નવું બનાવવાનો રિ-ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન
જુના સચિવાલયના હાલના દેખાતા ગેરા રંગના જૂનવાણી સ્ટાઇલના બ્લોક આવતા દિવસોમાં ઇતિહાસના પાને રહી જવાના છે. ૪૬ વર્ષ બાદ જુના…
Read More » -
મંદીમાંથી બહાર આવે છે રિઅલ એસ્ટેટ: બીજી લહેરમાં મકાનનું વેચાણ 50% ઘટ્યું, છતાં 50 હજાર કરોડના નવા પ્રોજેક્ટ શરૂ થયા
રાજ્યમાં કોરોના મહામારીની માઠી અસર રિયલ એસ્ટેટ સેક્ટરમાં થઇ છે. કોરોનાની બીજી લહેર બાદ એટલે કે વર્ષ 2021-22માં યુનિટ (મકાન)ના…
Read More » -
ગુજરાતનો સૌથી લાંબો રેલવેબ્રિજ: સુરતમાં 133 કરોડનો 118મો બ્રિજ, ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં નવો અને 118મો બ્રિજ મળવા જઈ રહ્યો છે. જે ગુજરાતનો સૌથી લાંબો 2643 મીટર…
Read More » -
સુરતના ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ, સંભવિત 5 જૂને કરાશે શ્રી ગણેશ
સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે અને 5મી જૂને ગણેશ સ્થાપના કરીને 4200 ઓફિસોના માલિક…
Read More » -
પશ્ચિમ કચ્છ સાથે જોડતો ભુજોડી ઓવરબ્રિજ અંતે શરૂ થવાની આરે પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ
જિલ્લા મથક ભુજ નજીક નિર્માણ પામતા અતિ મહત્વના ભુજોડી ઓવરબ્રિજનું કાર્ય હવે પૂર્ણતા ભણી પહોંચી ચૂક્યું છે. પૂર્વ કચ્છને પશ્ચિમ…
Read More » -
દમણગંગા-પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટ સરકારે રદ કર્યો
દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, વલસાડ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોને વિજળી અને પાણી આપવા માટેના પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી…
Read More »