PROJECTS
-
કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નિતીન ગડકરી ગુજરાતના બે દિવસીય પ્રવાસે
કેન્દ્રીય રોડ- ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગના કેબિનેટ મંત્રી નિતીન ગડકરી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે સાંજે સાત વાગે…
Read More » -
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વાઈન્ડપ પૂરજોશમાં, આગામી ડેવલપર્સ પ્રોજેક્ટો શરુ કરે તેવી સંભાવના
રીયલ એસ્ટેટ સેક્ટરના જાણકાર દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રમુખનગરમાં કાયમી માટે સ્ટ્રીટ લાઈટ, ગટર અને રોડ નિર્માણ…
Read More » -
હવે, પ્રિ-ફેબ્રિકેટેડ રોડ બનવાના દિવસો દૂર નથી – કેન્દ્રીય રાજ્ય કક્ષાના રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રી
બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આવનારો યુગ પ્રિ-કાસ્ટ અને પ્રિ-ફેબ્રિકેટેડનો હશે. કારણ કે, વર્તમાનમાં રોડ, બ્રિજ સહિત મોટા માળખાકીય પ્રોજેક્ટમાં પ્રિ-કાસ્ટ…
Read More » -
ટેક્સ ન ભરવા બદલ, અમદાવાદ કોર્પોરેશને 2731 પ્રોપર્ટીને સીલ કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા 15 દિવસમાં ટેક્સની ચુકવણી ન કરવા બદલ 2,731 મિલકતોને સીલ કરી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર અને મહેસૂલ વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ એવા માલિકોની મિલકતો સીલ કરી છે જેમની મિલકત વેરો રૂ. 50,000 થી વધુ બાકી છે. સિવિક બોડીએ લગભગ 50,000 એવી મિલકતોની યાદી તૈયાર કરી છે જ્યાં 50,000 રૂપિયાથી વધુ ટેક્સ બાકી છે. નાગરિક સંસ્થાએ આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 7,704 મિલકતોને સીલ કરી છે. “ટેક્સ વિભાગે કરદાતાઓ માટે ટેક્સ રિબેટ પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરી છે. ઘણા લોકોએ હજુ પણ તેમના લેણાં ચૂકવ્યા નથી, તેથી અમે તેમની સામે કડક પગલાં લઈ રહ્યા છીએ. આ મિલકત માલિકોએ અનેક વખત નોટિસો આપવા છતાં વેરો ભર્યો નથી. જો તેઓ તેમની મિલકતો સીલ કર્યા પછી પણ તેમની બાકી રકમ ચૂકવશે નહીં, તો નાગરિક સંસ્થા તેમને જપ્ત કરશે અને તેમની હરાજી કરશે,” AMCની મહેસૂલ સમિતિના અધ્યક્ષ જૈનિક વકીલે જણાવ્યું હતું.…
Read More » -
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું વાઈન્ડઅપની કામગીરીનો પ્રારંભ, 18 જાન્યુ. સુધીમાં થશે પૂર્ણ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સતત એક મહિના સુધી અમદાવાદમાં ઉજવણી થયા બાદ, 14મી જાન્યુઆરીના રોજ કાર્યક્રમ સપન્ન થતાં જ આજથી વાઈન્ડઅપની કામગીરીનો…
Read More » -
1344 કરોડમાં બનશે 27 માળની સુરત મહાનગરપાલિકા મુખ્ય કાર્યલય, પીએસપી પ્રોજેક્ટસ્ લિ. કરશે નિર્માણ
સુરત મહાનગરપાલિકા મુખ્ય કાર્યલય બિલ્ડિંગ નિર્માણ કરવાનો રુ. 1344.01 કરોડનો પ્રોજેક્ટ ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડને મળ્યો…
Read More » -
રહેણાંક-કોમર્શિયલ ઈમારતોની જેમ બિનકાયદેસર ઔદ્યોગિક એકમોને નિયમિત કરવા સરકાર કરશે જાહેરાત
ગુજરાત રાજ્યમાં રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે કાયદો ઘડ્યા બાદ હવે રાજ્યમાં અનધિકૃત ઔદ્યોગિક એકમોને પણ…
Read More » -
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નિર્માણ પામી રહ્યા છે આલીશાન ફ્લેટ, પ્રતિદિન માત્ર 1.25 રુપિયા ભાડામાં મળશે ફ્લેટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટાયેલા ધારાસભ્યો-મંત્રીઓએ 12 ડિસેમ્બરે શપથ પણ લઈ લીધા છે. મંત્રીઓને નવા બંગલા પણ…
Read More » -
વિચારો : અમદાવાદમાં ગત 2022ના વર્ષમાં 1446 અકસ્માત, જેમાં 418 લોકોનાં મોત થયા
ગુજરાત સહિત દેશભરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેની સાથે સાથે અકસ્માતો પણ વધારો થયો છે. ગુજરાતની આર્થિકનગરી અમદાવાદમાં…
Read More » -
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન, રાજ્યના વિકાસમાં આપ્યો હતો મોટો ફાળો
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ અને ગુજરાત રેરા ઓથોરીટીના પ્રથમ મહિલા ચેરપર્સન ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન થયું છે. તેમની પ્રામાણિકતા અને સ્પષ્ટવક્તા સ્વભાવ માટે મંજુલા મેડમ જાણીતા અને તેજસ્વી અધિકારી હતા. તેઓ ગુજરાત કેડરના 1972 બેંચના IAS ઓફિસર હતા. તેમનો જન્મ 1948માં…
Read More »