PROJECTS
-
ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચેનો અંડરપાસનું કર્યુ લોકાર્પણ
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચેના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ હેઠળ ગ-૪ જંકશન પર રૂ. ૩૪.૭૫…
Read More » -
અમદાવાદ: સાયન્સ સિટી નજીક ભાડજ સર્કલ ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાયન્સ સિટી નજીક આવેલા ભાડજ સર્કલ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.આ…
Read More » -
26 સપ્ટેમ્બર-સામેવારે ભાડજ સર્કલ ફ્લાયઓવર બ્રિજનું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે લોકાર્પણ
સાયન્સ સિટી અને ભાડજમાં રહેતા તમામ લોકો માટે એક સારા સમાચાર છે. 26 સપ્ટેમ્બરે એટલે કે સોમવારે, ભાડજ સર્કલ પર…
Read More » -
હવે સિંધુ ભવન રોડ પર વાહન પાર્ક કરવા માટે ભરવો પડશે ચાર્જ ?
અમદાવાદ- શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર હવે જો લટાર મારવા નીકળશો તો તમારે પાર્કિંગ માટે પૈસા…
Read More » -
PM મોદી ગુજરાત મુલાકાતે આવશે, નવરાત્રિમાં અંબાજીમાં મા અંબાના દર્શન કરશે
નવરાત્રિમાં મા અંબાના દર્શને પીએમ મોદી અંબાજી આવશે. જ્યાંથી 1 લાખ લોકોને સંબોધન કરશે. બેસી શકે તેવા ડોમ બાંધવાની કામગીરી…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લીલીઝંડી આપે તેવી સંભાવના
શહેરીજનોની આતુરતાનો આખરે અંત આવવા જઈ રહ્યો છે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્વિમ વિસ્તારને જોડતી અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની શરૂઆત થવા જઈ રહી…
Read More » -
શક્તિપીઠ અંબાજી મંદિરનો ચાચર ચોકનું કરાશે 500 કરોડમાં રિનોવેશન.
ભારત વર્ષના એકાવન શક્તિપીઠો પૈકીના એક અંબાજી ખાતે પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરવા પધારે છે અને વર્ષો વર્ષ…
Read More » -
લાલ ઈંટ પર 12 % GSTના વિરોધમાં, ઓક્ટોબરથી ઉત્પાદન બંધ કરવા મેન્યુફેક્ચરર્સની જાહેરાત
20 હજાર ચોરસ મીટરથી મોટા બાંધકામમાં લાલ ઈંટનો ઉપયોગ ન કરવા તેમ જ ઈંટના ભઠ્ઠા ઉદ્યોગ પર સરકાર દ્વારા જીએસટી 5…
Read More » -
વડાપ્રધાન મોદીનો આજે 72મો જન્મ દિવસ પર, જૂઓ 10 પ્રોજેક્ટની ઝલક
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મ દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના Kuno National…
Read More » -
જૂઓ : અમદાવાદમાં AMCની ટ્રકનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ
અમદાવાદમાં ચોમાસામાં ભૂવા પડવાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં 90થી વધુ ભૂવા પડ્યા છે. ત્યારે…
Read More »