PROJECTS
-
1344 કરોડમાં બનશે 27 માળની સુરત મહાનગરપાલિકા મુખ્ય કાર્યલય, પીએસપી પ્રોજેક્ટસ્ લિ. કરશે નિર્માણ
સુરત મહાનગરપાલિકા મુખ્ય કાર્યલય બિલ્ડિંગ નિર્માણ કરવાનો રુ. 1344.01 કરોડનો પ્રોજેક્ટ ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડને મળ્યો…
Read More » -
રહેણાંક-કોમર્શિયલ ઈમારતોની જેમ બિનકાયદેસર ઔદ્યોગિક એકમોને નિયમિત કરવા સરકાર કરશે જાહેરાત
ગુજરાત રાજ્યમાં રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે કાયદો ઘડ્યા બાદ હવે રાજ્યમાં અનધિકૃત ઔદ્યોગિક એકમોને પણ…
Read More » -
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નિર્માણ પામી રહ્યા છે આલીશાન ફ્લેટ, પ્રતિદિન માત્ર 1.25 રુપિયા ભાડામાં મળશે ફ્લેટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટાયેલા ધારાસભ્યો-મંત્રીઓએ 12 ડિસેમ્બરે શપથ પણ લઈ લીધા છે. મંત્રીઓને નવા બંગલા પણ…
Read More » -
વિચારો : અમદાવાદમાં ગત 2022ના વર્ષમાં 1446 અકસ્માત, જેમાં 418 લોકોનાં મોત થયા
ગુજરાત સહિત દેશભરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેની સાથે સાથે અકસ્માતો પણ વધારો થયો છે. ગુજરાતની આર્થિકનગરી અમદાવાદમાં…
Read More » -
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન, રાજ્યના વિકાસમાં આપ્યો હતો મોટો ફાળો
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ અને ગુજરાત રેરા ઓથોરીટીના પ્રથમ મહિલા ચેરપર્સન ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન થયું છે. તેમની પ્રામાણિકતા અને સ્પષ્ટવક્તા સ્વભાવ માટે મંજુલા મેડમ જાણીતા અને તેજસ્વી અધિકારી હતા. તેઓ ગુજરાત કેડરના 1972 બેંચના IAS ઓફિસર હતા. તેમનો જન્મ 1948માં…
Read More » -
“ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં” : PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષે દેવલોક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ તેમના ભાઈ પંકજભાઈના ઘરે…
Read More » -
ઓખા-બેટ દ્વારકા સિગ્નનેચર બ્રિજ બનશે, દેશનો એન્જીનીયરીંગ માર્વેલ પ્રોજેક્ટ
કૃષ્ણનગરી દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામી રહેલો ઓખા- બેટ દ્વારકા સિગ્નનેચર બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણતાને આવરે છે. જેવો…
Read More » -
NMCG એ 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માટે ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની મંજૂરી આપી
નેશનલ મિશન ક્લિન ગંગાના એક્ઝિક્યૂટીવ કમિટીએ ગંગા બેસિન માટે અંદાજિત 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માં ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મંજૂરી આપી છે. જેમાં…
Read More » -
દેશનો સૌથી લાંબો હાઈવે નોર્થ-સાઉથ કોરિડોર, શ્રીનગરથી કન્યાકુમારી હાઈવે
દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્વિમ આમ ચારેય દિશાઓને કનેક્ટ કરતો નેશનલ હાઈવે પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. જેમાં ઉત્તર-દક્ષિણ કોરીડોર…
Read More » -
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કે. કૈલાસનાથનની જગ્યાએ હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે અહીં ગુજરાત કેડરના અધિકારી અંગે…
Read More »