PROJECTS
-
હોમ લોન બની મોંઘી, 20 વર્ષની હોમ લોન ભરવામાં હવે 24 વર્ષ લાગી જશે
હોમ લોન લઈને ધીમે ધીમે ઘરનું ઘર વસાવવા માંગતા લોકોને વધતા વ્યાજ દરના કારણે મોટો આંચકો લાગ્યો છે. તેમણે હવેથી…
Read More » -
તમિલનાડુના ચેન્નાઈ પોર્ટથી મદુરાવોયલ કોરિડોરમાં 20.5 કિ.મીનો બનશે એલિવેટેડ કોરિડોર
તમિલનાડુમાં દરિયાઈ ક્નેક્ટિવિટી આપવા માટે ચેન્નાઈ પોર્ટથી મદુરાવોયલ કોરિડોરને અંદાજિત 5800 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે. જેમાં 20.5…
Read More » -
વડાપ્રધાન મોદી દશેરાના દિવસે, 1470 કરોડની બિલાસપુર એઈમ્સ હોસ્પિટલનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દશેરાના દિવસે, હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. 1470 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અને…
Read More » -
RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો કર્યો વધારો, લોન થશે મોંઘી, વધશે EMI
તહેવારોની સિઝનમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 0.50ટકાનો વઘારો કર્યો છે. આ સતત ચોથી વખત વધારો કર્યો છે. રેપો…
Read More » -
થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ટ્રેન બીજી ઓક્ટોબરથી, APMC-મોટેરા 6 ઓક્ટોબરથી શરૂ થશે
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલુપુર સ્થિત સ્ટેશનેથી મેટ્રોની સવારી કરીને વિધિવત ઉદઘાટન કરશે. જોકે જાહેર જનતા બીજી ઓક્ટોબરથી મેટ્રોની સવારી…
Read More » -
વડાપ્રધાન મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે, કરોડોના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતથી પોતાના કાર્યક્રમની શરુઆત કરશે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડોના…
Read More » -
રિડેવલપમેન્ટના નિયમોમાં ફેરફારઃ સાંકડા રોડ પર હાઈ રાઈઝની મંજૂરી નહીં મળે, FSIમાં બિલ્ડર્સને મોટી છૂટછાટ
ગુજરાતમાં રિડેવલપમેન્ટમાં જઈ રહેલા મકાનો માટે સરકારે GDCRમાં કેટલાક ફેરફાર કર્યા છે. જે પ્રમાણે નવ મીટરથી ઓછી પહોળાઈના રસ્તા પર…
Read More » -
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના ત્રણ રેલ્વે સ્ટેશનોને રીડેવલપમેન્ટની મંજૂરી, અમદાવાદ રેલ્વે સ્ટેશનની ડીઝાઈનમાં કરાઈ મોઢેરા સૂર્ય મંદિરની ઝાંખી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના ત્રણ મહત્વના અને મોટા રેલ્વે સ્ટેશનોને અંદાજિત કુલ 10,000 કરોડ રુપિયાના…
Read More » -
દેશમાં પ્રથમ વખત પર્વતીય વિસ્તારોના વિકાસ માટે, પર્વતમાલા યોજના શરુ, 8 પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાશે
દેશમાં પ્રથમ વખત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ જેવા વિસ્તારો માટે ‘પર્વતમાલા યોજના’ શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પર્વતો પર પરિવહન અને જોડાણની આધુનિક વ્યવસ્થા ઉભી કરશે. તે આપણા દેશના સરહદી ગામોને પણ મજબૂત બનાવશે, જે વિકસિત અને વાઈબ્રન્ટ હોવા જરૂરી છે અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગિરનાર ખાતે, ગિરનાર રોપવેનું 24 ઓક્ટોબર, 2020 ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું.…
Read More » -
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન, અમદાવાદમાં કેટલાક રસ્તા પર ટ્રાફિકને પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત પ્રવાસને લઈને તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. તા. 29 અને 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં ત્રણ…
Read More »