PROJECTS
-
મેટ્રો રેલના એમડી અને પદ્મશ્રી એસ.એસ. રાઠૌરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક, માર્ગ-મકાન સહિત અનેક મહત્વના વિભાગો અંગે આપશે સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. અહીં નજર એસ.એસ. રાઠૌરના કાર્યકાળ પર. •સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઈજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. •વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી”…
Read More » -
બલવંતસિંહ રાજપૂતની જાહેરાત: સરકાર તરફથી મળતા પગાર-ભથ્થાં નહિં લે, અન્ય ધારાસભ્યો માટે પ્રેરણાદાયક ઉદાહરણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા અનેક ધારાસભ્યો અરબપતિ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે, શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને…
Read More » -
ઈમ્પેક્ટ ફી બિલ : ગુજરાત વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી બિલ પસાર કર્યુ
ગુજરાત વિધાનસભાએ મંગળવારે રાજ્યમાં રહેણાંક અને વ્યાપારી ઈમારતોમાં ગેરકાયદેસર બાંધકામ માટે ઈમ્પેક્ટ ફીના દરો નક્કી કરીને, ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઑફ અનધિકૃત વિકાસ બિલ, 2022 પસાર કર્યું હતું. 1 ઓક્ટોબર, 2022 ની કટ-ઓફ તારીખ નક્કી કરીને, સરકારે રહેણાંક અને કોમર્શિયલ ઈમારતો તેમજ પાર્કિંગ માટે આરક્ષિત જગ્યાઓમાં ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે અલગ દરો નક્કી કર્યા છે. FILE PICTURE રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનો, શહેરી વિકાસ સત્તાવાળાઓ અને નગરપાલિકાઓ હેઠળના વિસ્તારોમાં આ કાયદો અમલમાં આવશે. વાણિજ્યિક સંસ્થાઓ માટે અસર ફી રહેણાંક અસર ફી દરો કરતાં બમણી હશે. જો પાર્કિંગની જગ્યાઓમાં અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હોય, તો રહેણાંક વિસ્તારો માટે જંત્રી દરના 15% અને વ્યાપારી વિસ્તારો માટે 30% ની અસર ફી નક્કી કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો માટે, 200 ચોરસ મીટરથી 300…
Read More » -
ભારતનું ગર્વ-વડનગર, મોઢેરા સૂર્ય મંદિર અને ત્રિપુરાના ઉનાકોટીનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનની કામચલાઉ યાદીમાં ગુજરાતનું ઐતિહાસિક સ્થળ વડનગર અને ગુજરાતની પૌરાણિક ધરોધર એવા મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થયો છે. તેમ…
Read More » -
અમદાવાદમાં વાર્ષિક આશરે 1000 રોડ અકસ્માત નોંધાયા- અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ
વર્તમાનમાં દેશમાં શહેરીકરણ ખૂબ વધ્યું છે. સાથે સાથે શહેરોમાં કાર, ટુ વ્હીલર્સ અને અન્ય વાહનોમાં ધરખમ વધારો થયો છે. તેની…
Read More » -
સ્માર્ટ સિટી જમ્મુ અને શ્રીનગરમાં, થઈ રહ્યું છે મોટાપાયે પરિવર્તન
છેલ્લા ત્રણ વર્ષમાં, કેન્દ્ર સરકારે ‘સ્માર્ટ સિટીઝ‘ મિશન હેઠળ જમ્મુ અને શ્રીનગરમાં 276 થી વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. પ્રોજેક્ટ્સનો…
Read More » -
AMCએ 10 વર્ષ બાદ પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં વધારો કર્યો, 16 જાન્યુઆરી-2023થી થશે અમલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતોની ટ્રાન્સફર ફીમાં 10 વર્ષ બાદ વધારો કર્યો છે. આ વધારો 16 જાન્યુઆરી 2023થી…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કરશે, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર SGVP અંડરપાસ બ્રિજનું લોકાર્પણ
આજે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર નિર્માણ પામેલા SGVP અંડર પાસ બ્રિજનું લોકાર્પણ કરશે. નોંધનીય છે કે,…
Read More » -
નિહાળો- સિક્સ લેન ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેના અદ્દભૂત ઝલક
આપ જે જોઈ રહ્યા છો તે અદ્દભૂત ફોટોગ્રાફ છે, સિક્સ લેન ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેના છે. ઉલ્લેખનીય છેકે, 135 કિલોમીટરની લંબાઈ…
Read More » -
ધોલેરા સરનો વિકાસ ગુજરાત કરતાં પણ વધારે થશે- કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે જણાવ્યું હતું કે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વિશ્વનું શ્રેષ્ઠ ઉત્પાદન ઔદ્યોગિક…
Read More »